________________
૧૮૫
છતાં પણ ઈરાનના પ્રદેશમાંથી કે ભારતના દેશમાંથી અમુક કેટલાક વૈદ્યકીય વિષયા ગ્રીસના વૈદ્યકમાં પ્રતિબિંબ પામેલા જ છે, એનેા મત પણ ‘ એનસાઇકલાપીડિયા બ્રિટાનિકા 'માં દર્શાવેલ છે.
ઉપાદ્ઘાંત
|
ત્યાં પડેલા હોય એવું અનુમાન કરી શકાય છે. પારસી ધર્માંના પ્રવર્તીક જરથુષ્ટ્ર ’થી પણ પહેલાં થયેલા તે દેશના નિવાસી • માગી ' જાતિના લેાકેાએ પણ આ ગુપ્ત વૈદ્યકવિદ્યા ભારત દેશના બ્રાહ્મણા પાસેથી મેળવેલી હતી, એમ ચેાથી શતાબ્દીના ‘ રામ ’ ઇતિહાસના લેખા ‘અમીનસ્' ‘સિનર્’ વગેરેના લેખામાં મળી આવે છે, તે ઉપરથી ઈરાનધણા પ્રાચીન કાળથી ભારતીય વૈદ્યકા સ્પષ્ટ પ્રભાવ અને ભારતીય વૈદ્યોના વૃત્તાંત મળવાથી ભારતીય આયુર્વેદના પ્રકાશ લાંબા કાળથી હતા, એમ સ્પષ્ટ થાય છે. આયુર્વેદના ચરકના તથા વૃદ્ધજીવકના ગ્રંથા વગેરેમાં ખાદ્લીક દેશના વૈદ્ય ‘કાંકાયન'ના નામના નિર્દેશ કર્યાં છે. પ્રાચીન કાળમાં ઘણા કાળ સુધી ઈરાન દેશના રાજાની માલિકીમાં રહેલા ‘ ખખ્ ’ પ્રદેશ ‘ ખાલીક ' નામે ઓળખાતા હતા. એ દેશના ‘ કાંકાયન’ વૈદ્ય સુશ્રુતની વ્યાખ્યામાં જણાવેલ છે અને તેને સુશ્રુતના સહાધ્યાયી કહેલ છે; એને પ્રમાણિક માની ત્યાં આપેલ ‘ વાટ્ટીમિષનવર:-ખાલીક દેશના વૈદ્યોમાં શ્રેષ્ઠ તરીકે કહેવાય છે અને તે કાંકાયન વૈદ્યે જે વૈદ્યકવિદ્યાના પ્રચાર કર્યા હતા, તે પણ ભારતની જ વૈદ્યકવિદ્યાસને હતી, એમ સાબિત થાય છે; ખીન્ન પ્રકારે પણ ભારતીય આચાર્યોની સાથે પક્ષ-પ્રતિપક્ષભાવે જેના સંવાદ દર્શાવ્યા છે, તે ‘ કાકાયન’ વૈદ્ય તરફ એક આચાર્ય ' જેવું સન્માન ખતાવવામાં આવેલું હોવાથી અને નિબંધ, સંગ્રહ આદિમાં પણ સંસ્કૃત ભાષામય તેમનાં વચને પણ ટાંકેલાં જોવામાં આવે છે, તે ઉપરથી પણ તે કાંકાયનને સ ંપ્રદાય અન્ય દેશના ન હતાં, ભારતીય વૈદ્યોને અનુસરતા જ સાબિત થાય છે. વળી ખ઼ુદ્ધના સમયમાં થયેલ જીવવૈદ્યને ગુરુ તરીકે સ્વીકારેલ આત્રેયે તથા કાશ્યપે પણ પોતપોતાના ગ્રંથામાં દર્શાવેલ અને બાલીક વૈદ્યોમાં કાંકાયનનેા સમય ગ્રીક વૈદ્યોની સાથે સપર્કમાં આવેલા પૂર્વ ઉલ્લેખ કરેલા ઈરાની રાજાઓના સમયથી ઓછામાં આછી એક બે શતાબ્દી પૂના મળવાથી, ત્યાં માલીક દેશમાં પણ ભારતીય લેાકેાના તથા વૈદ્યોના સબંધ તથા પ્રભાવ પણ પ્રાચીન જ સિદ્ધ થાય છે. જો કે ચાસાઈપૂર્વક કંઈ ન કહી શકવા
મળી આવે છે.
/
વૈદિક કાળથી જ આયુર્વેદીય વિદ્યાનું સન્માન થતું હાવાથી એને ઉપવેદ નામ આપવામાં આવ્યું છે. વૈદિક કાળમાં પ્રથમ મહર્ષિએ જુદાં જુદાં અનેક શાસ્ત્રોમાં અભ્યાસ કરી પારગામી થયા હતા, તે જ પ્રમાણે આયુવેÖદીય શાસ્ત્રમાં પણ તે તે મહર્ષિએ ધણા જ અભ્યાસ કરી તત્ત્વદ્રષ્ટા થતા હતા; વળી તે વૈદિક સમયમાં પણ સેંકડા વૈદ્યો, હારા ઔષધા
દૂર દૂર દેશામાં એ પ્રકારે શાખા-ઉપશાખારૂપ અનેક પ્રાચીન જાતિઓમાં પણ એછા– વધતારૂપે ભારતીય પ્રાચીન વ્યવહારાની તથા અથવેદની સમાન માંત્રિક પ્રયાગ તથા ઔષધપ્રયાગ દ્વારા ચિકિત્સાસ પ્રદાયને જણાવનારાં અનેક લક્ષણૢા જોવામાં આવે છે; જેના વિસ્તારભયથી અહીં સ' કેતમાત્ર જ કર્યાં છે. આ ઉદાહરણાથી ભારત તથા ખીજા દેશેાના પ્રાચીન કાળથી જ
ચાલુ રહેલા પરસ્પરના સંબંધને, વ્યવહારને તથા વિદ્યા, વિજ્ઞાન આદિના અંદર પ્રવેશના નિશ્ચય થાય છે.
પ્રાચીન ભારતની સભ્યતાના જુદા જુદા કાળના છે. આધ્યાત્મિક વિચારામાં તેમ જ ખાદ્ય વિભાગાની જેમ આયુર્વેÖદીય વિભાગ પણ પ્રાચીનકલા-કૌશલ આદિમાં પણ પહેલાંના સમયથી જ વિકસિત થયેલી દષ્ટિને ધારણ કરી ભારત દેશઆશ્રય કરવા યોગ્ય અને શારીરયાત્રા અથવા પદ્ધતિમાં ઉદાસીન સ્વાસ્થ્ય રાખવામાં ઉપયાગી આયુર્વેદીય ચિકિત્સા ન જ રહે, આયુર્વેદીય સહિતાઓમાં પણ લેાકસૃષ્ટિની સાથેના જ કાળમાં બ્રહ્માથી આયુર્વે`દની ઉત્પત્તિ થઈ હતી, એવુ. પ્રતિપાદન કરવામાં આવે છે. વૈદિક સાહિત્યમાં વૈદ્યક સંબધી વિષયા પણ ઋગ્વેદ, યજુર્વેદ, જેમ જુદી જુદી વિદ્યાએ મળે છે તે જ પ્રમાણે સામવેદ તથા તૈત્તિરીય આદિમાં પણ મળે છે અને અથવ વેદમાં વિશેષે કરી વૈદ્યક સંબધી વિષયા