SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપ સંહિતા ને, પિતાની આજ્ઞા નહિ પાળવા બદલ પિતા- | કૌશિક સૂત્રકારે પણ ક્યાંક મંત્રના ઉપયોગથી, યયાતિએ તે પુત્રોને બીજા દ્વીપમાં કાઢી મૂકવા; | ક્યાંક કેવળ જળ આદિનાં સિંચનથી અથવા ક્યાંક પાંડવોએ મેળવેલો દૂર દૂર આવેલા દેશે ઉપરનો | (મંતરેલું) કેવળ જળ પાઈને પણ ચિકિત્સાવિજય: મહાભારતના યુદ્ધભૂમિ ઉપર દર દેશના | પ્રવેગ કરેલો દેખાય છે; કયાંક તે મંત્રની સાથે રાજાઓનું એકઠું થવું; ભારતના રાજાઓને ગાંધારી પણ તે તે રોગો પર અમુક વિશેષ ઔષધોને વગેરે પશ્ચિમ પ્રાંતના રાજાઓની સાથે વૈવાહિક | ઉપયોગ કરવામાં આવ્યો છે; રોગની ઉત્પત્તિમાં સંબંધ; પુરાણમાં “નીલ” નામની નદીને ઉલ્લેખ; કારણ તરીકે અમુક દુષ્ટ દેવોને, ગ્રહોને, સ્કંદ પાશ્ચાત્ય દેશના પ્રાચીન ઇતિહાસ, મુદ્રાઓ આદિમાં | આદિને અથવા યાધાન-રાક્ષસો વગેરે માનવામાં સમાન નામવાળા કેટલાક રાજાઓને નામાંને આવ્યા છે અને તેઓને દૂર કરવાના મંત્રોમાં તે ભારત, હરિવંશ આદિમાં મળતા ઉલ્લેખ; મનુ- તે દેવાદિનાં નામો પણ મળે છે; તે તે દેવો આદિને સંહિતામાં પણ બીજા દેશોની જુદી જુદી જાતિઓનાં | દૂર કરવાની દૃષ્ટિએ મંત્રને લગતી પ્રક્રિયા તેમ જ મૂળ પ્રવાહને નિર્દેશ મળે છે; ઈત્યાદિ બાબતે, તે તે રોગોને દૂર કરવા માટેનાં અમુક ખાસ દ્વારા પ્રાચીન ભારતને બીજા જાદા જુદા દેશમાં | ઔષધેની પ્રક્રિયા પણુ અથર્વવેદીય ચિકિત્સામાં સંબંધ હતો, એમ જણાવે છે; પાછળથી પણ મળે છે; પણ તે પછી ઉત્તરોત્તર સમય જતાં (ઈ. પૃ. ૨૧૭ ના સમયમાં) TSIN SHIH | મંત્રવિદ્યા દ્વારા ઉપચાર કરવાના માર્ગથી ચડિયાતા HUANUNCTI સમ્રાટના રાજ્યમાં ભારતમાં- | માગ તરીકે ઓષધે દ્વારા ઉપચાર કરવાનો માર્ગ થી અઢાર ભિક્ષુઓ ચીનદેશમાં ગયા તથા વૃત્તાંતનો | પ્રસાર પામ્યો હતો, પરંતુ છેવટે હજી પણ ક્યાંક ઈ. પૂ. ૨૦૦ શતાબ્દીમાં “CHANGKIN” | ક્યાંક અમુક અમુક અંશથી માંત્રિક વિદ્યા પણ નામને ચીનદેશને એક પુરુષ ભારતમાં આવ્યા | ઉપચારરૂપે અમુક અમુક ગ્રંથોમાં તથા વ્યવહારમાં વૃત્તાંતને કાલિદાસ નાગે ઉલેખ કર્યો છે. | પણ ચાલુ રહી છે, એમ અમે પહેલાં કહ્યું છે. વળી પ્રાચીન સમયમાં આવાનાં સાધનના | અસિરિયા અને બેબિલોનિયા દેશમાં પ્રાચીન વિષયમાં ઘણું વિવેચકેના ભિન્ન ભિન્ન મત છે. પરંતુ | કાળમાં ભારતીય દૃષ્ટિની પેઠે અપવિત્ર પુરુષને સમય જ સાચી હકીકતને સ્પષ્ટ કરશે; અથવા તે જ ! સહવાસ કે સંબંધ, તેની સાથે વાતચીત પ્રમાણે બીજા પ્રકારે પણ ભારતીય પ્રાચીન આર્યોની | અને ઉચિકષ્ટ ભોજન આદિ કારણે પણ તેમ જ પાશ્ચાત્ય પ્રાચીન જાતિઓની સભ્યતાઓ- | રોગોની ઉત્પત્તિ માની હતી; તેમ જ રોગો એ માં પણ ઘણું જૂના કાળમાં પણ નજીકને પરસ્પર | ભૂત, પ્રેત, પિશાચ આદિના ઉપદ્રવરૂપ હોઈને સંબંધ હતા, એમ કહી શકાય છે. જોવામાં મુશ્કેલ ભયંકર મૂર્તિ આદિની કલ્પનારૂપે આમ જુદી જુદી સભ્યતાઓને તે સંબંધ માન્યા છે અને રોગોને દૂર કરવા માટે મંત્રીને ને બાજુ પર રાખી પ્રકૃત વૈદ્યક વિષય પર | જલ આદિ પાવાં, અમુક ખાસ ઔષધો ખાવાં, વિચારીએ: અમુક ઔષધિને ધારણ કરવી, અમુક માળા કે લેકમાં જેટલાં પ્રાચીન વૈદ્યક છે, તે બધામાં હાર અથવા માદળિયાં પહેરવાં કે બાંધવા; અમુક ઋગવેદ પછી અથર્વવેદનું વિદ્યક સાહિત્ય સર્વ કરતાં] પીસેલાં દ્રવ્યોની રજ વગેરેથી રોગીઓને પાસ પહેલું છે, એમ માની શકાય છે. અથર્વવેદ ઢાંકી દેવા; અમુક વૃક્ષોનાં કૂણાં પાન વગેરેથી ભારતીય ચિકિત્સાવિજ્ઞાનનું ઉત્પત્તિસ્થાન હોઈને | રોગીને માજન કરવું; રોગને કરનાર દુષ્ટ દેવતાવૈજ્ઞાનિકોની દષ્ટિમાં પણ અમૂલ્ય છે, એમ કહી | એને ઉદ્દેશી બકરાં, ભૂંડ આદિનું બલિદાન દેવું; શકાય છે. તાંત્રિક પદ્ધતિની પેઠે વિરોધી વ્યક્તિના કેશ, નખ, અથર્વવેદમાં તે તે રોગો ઉપર મંત્રપ્રક્રિયા | પગની રજ આદિને મંત્રીને તેની પ્રતિકૃતિ-પૂતળું દ્વારા તથા ઔષધપ્રક્રિયા દ્વારા-એમ બે પ્રકારની | બનાવી તેના વડે અપમાન કરવું; ઋવેદમાં ચિકિત્સાનું વિધાન છે; એમ હેવાના કારણે જ ! મળતા “માક' નામના દેવની સમાન છાયા
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy