SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદુધાત ૧૫ પણ જો દુરુપયોગ કર્યો હોય તે તે ઔષધ પણ “aff ફરિપતિઘં વસા મા માપદ તીક્ષણ વિષરૂપે થઈ પડે છે.' तैलं प्रावृषि नात्युष्णशीते स्नेहं पिबेन्नरः॥ એ જ પ્રમાણે કાશ્યપીય સંહિતાના ખિલ | મુwાં રેવં ચૂર્તસેતુ રચા ભાગમાં જવરચિકિત્સાના બીજા અધ્યાયમાં ૪રમો | વામોજુ મve નિર્ધકૂમથાફુ યા લેક આ પ્રમાણે મળે છે: “સ રિસૈ રામતિ | શરદઋતુમાં ઘી પીવું; વસંતઋતુમાં વસા ફૉલ્યા હાથ મા તમ્ ! સમાનrળમબૅતત સંસ્થા- તથા મજજા પીવી. પ્રાકૃષઋતુમાં તેલ પીવું, પરંd. જયતે મ્ II-ઘીમાં શીતળતાને ગુણ છે, તેથી અતિઉષ્ણ ન હોય કે શત ન હોય એવી ઋતુમાં પિત્તનું તે શમન કરે છે અને સ્નેહ ગુણને લીધે ! માણસે હરકેઈ સ્નેહ પી; પરંતુ ઘીની પાછળ વાયુને પણ તે મટાડે છે, તે જ પ્રમાણે એ ઘીમાં | ઉષ્ણુજલરૂપ અનુપાન પીવું; તેલની પાછળ તે જો કે કફના જેવા જ ગુણ રહ્યા છે, તે પણ બીજાં અનુપાન તરીકે યૂષ પીવાય તે ઉત્તમ ગણાય છે; ઔષધો દ્વારા તે ઘીને સંસ્કારયુક્ત કર્યું હોય તો વસા તથા મજજાની પાછળ તે અનુપાન તરીકે એ સંસ્કારના કારણે તે જ ઘી વધેલા કફને | મંડ જ હે જોઈએ; અથવા હરકેઈ સ્નેહનું પણ ઓછો કરી મટાડે છે એમ કાશ્યપીય | અનુપાન ઉષ્ણુ પાણી જ ઉત્તમ ગણાય છે.” એમ સંહિતામાં ઘીના જેવા ગુણે કહ્યા છે, તેવા જ તે એક જ અર્થ બંને સંહિતાઓમાં જુદી જુદી. ગુણો આયસંહિતા-ચરકના નિદાનસ્થાનના | રચનાઓ દ્વારા જણાવેલ દેખાય છે. પહેલા અધ્યાયમાં આ લોકની અંદર જુદી | (૩) વળી કાશ્યપીય રોગાધ્યાયમાં રોગના.' શબ્દરચનાથી આમ કહ્યા છે, જેમ કે- | વિષયને ઉદ્દેશી એકથી માંડી આઠ સુધીના જુદા હાર્વતિં શમન ત્યાન્ન પિત્ત નિયતિ | જુદા પક્ષે બતાવ્યા છે અને છેલ્લે અસંખ્યાત-- કૃતં તુગુ રોવં સં g Tચેત થhકૂ' | નો વાદ પણ દર્શાવે છે; તે જ પ્રમાણે આત્રેયી સ્નેહના કારણે ઘી વાયુનું શમન કરે છે અને સંહિતા-ચરકમાં પણ સૂત્રસ્થાન વિષે ૨૬ મા શીતલતાના ગુણથી તે જ ઘી પિત્તને પણ શમાવે | અધ્યાયમાં રસના વિષયમાં એકથી માંડી આઠ સુધીના. છે; તેમ જ કફદોષના જેવા જ ગુણોવાળું હવા | જુદા જુદા પક્ષે અને આખરે અસંખ્યયપણાને. છતાં તે ઘી, બીજા ઔષધથી સંસકાયુક્ત જે વાદ પણ કહ્યો છે; એમ સમાન પ્રક્રિયા દેખાય છે. કર્યું હોય તો એ કફદોષને પણ મટાડે છે.' વળી (૪) વળી રોગના ઉદ્દેશમાં પણ કાશ્યપીયકાશ્યપીય સંહિતામાં આવા કે મળે છે-“મન્ના- તંત્રમાં ૮૦ વાતિક રોગો, ૪૦ પત્તિક રોગો અને . वसे वसन्ते, प्रावृषि तैलं पिबेच्छरदि सर्पिः । सर्पि ૨૦ લૈષ્મિક-કફસંબંધી રોગો કહ્યા છે. વળી ' સર્વેષાં સર્વશ્મિન શWતે વાતુમ || અનુપાનમુuT-ત્યાં જે જે રેગો બતાવ્યા છે, તેઓને જ તેટલા જ મુ પૃત તૈઋશ્ય પૂમિતિ / મનવજયોતુ સર્વેષ | પ્રમાણમાં નામથી પણ લગભગ સરખા જ ચરકના રયા: પૂર્વમ્ I-વસંતઋતુમાં મજજા અને વસારૂપ સૂત્રસ્થાનમાં ૨૦મા અધ્યાયમાં ઉદ્દેશક્રમથી કહ્યા અનુપાન પીવું, પ્રાકૃષઋતુમાં તૈલરૂપ અનુપાન | છે, એમ તે વિષયમાં પણ ઘણા ભાગે સમાનતાનું પીવું અને શરદઋતુમાં ઘીરૂપ અનુપાન પીવું; જ અનુસંધાન કરી શકાય છે. અથવા સર્વ ઋતુમાં સર્વનું અનુપાન ઘી પીવાય તે (૫) તેમ જ કાશ્યપીય સંહિતામાં લક્ષણઉત્તમ છે; ઘીનું અનુપાન ગરમ પાણી કહ્યું છે: | ધ્યાયમાં સાત્વિક, રાજસ તથા તામસ છવાના અને તેનું અનુપાન ચૂષ હોય એમ વૈદ્યો છે. જેમ પેટાવિભાગે બતાવ્યા છે, તે જ પ્રમાણે છે; તે જ પ્રમાણે મજજા તથા વસાનું અનુપાન | આત્રેયીસંહિતામાં પણ શારીરના ૭મા અધ્યાયમાં પણ યૂષ હોય એમ વૈદ્યો માને છે; પરંતુ કશ્યપ | કેવળ સાત્ત્વિક પ્રાણીઓમાં જ એક ભેદ ઓછો તે સર્વનું અનુપાન પ્રથમ જણાવેલ-ગરમ પાણી | દર્શાવીને બીજા વિભાગે તે સમાન જ કથા જ જણાવે છે. આવા જ અભિપ્રાયને ચરક છે; એ જ પ્રમાણે બંને સંહિતાઓમાં લેખશેલી. સુત્રસ્થાનના ૧૩મા અધ્યાયમાં આમ જણાવે છે: તપાસવામાં આવે તો બન્નેમાં ગંભીર વિચારોથી.
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy