SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપઘાત ૧૪૭ निश्चयः । इन्द्रियाणि चिकित्सा च सिद्धिः कल्पाश्च ગ્રંથામાં પૂર્વભાગ અને ઉત્તરભાગની રચનામાં ભેદ છે અને ક્યાંક કર્તાના ભેદ છે, એવા પણ સ્પષ્ટ ઉલ્લેખ છે. એવા ગ્રંથામાં પાછળથી ઉમેરેલા ભાગના કેવળ ઉત્તરભાગ 'ના નામે જ અલગ વ્યવહાર કરાય છે. ગ્ર ંથનું નામ તેા જે એક જ પ્રથમથી રખાયું હોય તે જ–કાદંબરી, દશકુમારચરિત, ઇત્યાદિ જ રખાયું હોય છે. રામાયણુમાં પણ શ્રીરામચંદ્રની સભામાં કુશે તથા લવે ગાયેલા સંહિતા ।। ≈ો-૭મો )–સૂત્રસ્થાન, નિદાનસ્થાન, ભાગથી માંડીનેજ ઉત્તરભાગ પાછળથી જ ઉમેરેલા વિમાનસ્થાન, શારીરસ્થાન, ઇંદ્રિયસ્થાન, હોવા જોઇ એ, એવા ધણા વિદ્વાનાના મત છે. તે ચિકિત્સાસ્થાન, સિદ્ધિસ્થાન અને કલ્પસ્થાન-એમ પાછળથી ઉમેરાયેલા ભાગને ‘ઉત્તરકાંડ ' નામે આ સ્થાને આ કાશ્યપસંહિતામાં છે.' એમ કહેવાય છે, તેપણુ આખાયે ગ્રંથને તે એક જ જણાવીને આ સહિતાના આઠ જ વિભાગેા દર્શાવ- | નામે વ્યવહાર કરાય છે; એવાં સ્થળામાં જ્યાં વામાં આવ્યા છે; તે સહિતાની અંતે સમાતા ઉત્તરભાગમાં લેખનશૈલીના તફાવત હોય છે, ત્યાં ચેય સંહિતા’–આ સંહિતા સમાપ્ત થઈ છે; અને | કર્તાના ભેદથી અથવા સમયના ભેદથી રચનાના ભેદ અતઃવર વિશ્થાન મવિષ્યતિ’-હવે પછી ખિલસ્થાન | લગભગ અનુભવાય છે. સુશ્રુતમાં પણ પૂર્વ ભાગ વિષે કહેવામાં આવશે, એમ સંહિતાની સમાપ્તિને સૂચ- | કૌમારભૃત્ય-બાલચિકિત્સા, શાલાક્ય આદિ જુદા વર્તુ ટિપ્પણીનું વાક્ય પણ જોવામાં આવે છે. એ જુદા વિષયા વિકાસ દ્વારા સંયેાજનતાથી—ખરાખર ઉપરથી આઠ સ્થાને। અને ૧૨૦ અધ્યાયેાથી યાજના વડે યોગ્ય રીતે અપાયેલા મળે છે, તે યુક્ત આ સંહિતાને વૃદ્ધજીવકે સંક્ષેપમાં જુદા જ ઉપરથી તેઓના કર્તા એક જ જણાતાં ત્યાં ત્યાં રચનાવિન્યાસ કરીને પૂર્વ-ભાગરૂપે આ કાશ્યપ વિસ્તાર સહિત વનની યાગ્યતા હોવા છતાં તે સંહિતા પ્રકટ કરી છે, એમ જણાય છે. પૂર્વ ભાગમાં શણ્યપ્રસ્થાન અથવા શાસ્ત્રચિકિત્સાને બહુ જ ઘેાડા પ્રમાણમાં લીધેલા જોવામાં આવે લગતા શાસ્ત્રની પ્રધાનતા જાળવવા માટે તેવા વિષયે છે. જે વિષયેા ખીજા શાસ્ત્રોને લગતા છે, તેને વિસ્તૃતરૂપે લખી ઉત્તરતંત્રના રૂપમાં કરી અપાયેલા મળી આવે છે અને તે તે વિષયા પાછળથી જ ઉમેરેલા છે, એમ જાણવું યાગ્ય હાઈ તે જ તે તે વિષયાના વિભાગને · ઉત્તરતંત્ર’કહે છે; તે ઉત્તરતંત્રના લેખમાં તથા રચનામાં તફાવત જણાય છે, તે ઉપરથી તેના નિર્માણના ભેદનું પણ અનુમાન કરી શકાય છે; એ જ પ્રમાણે કાશ્યપીય તંત્ર–કશ્યપસહિતાને પણ ખિલભાગ ને કે પૂર્વીભાગની સાથે જ રચાયેલા હાત તા પૂર્વ ભાગમાં આપેલા જ્વર આદિના વિષયેાની સાથે ખિલભાગમાં કહેલા જ્વર આદિ વિષયેાની સમાનતાને દષ્ટિમાં રાખી તેને અનુસરી વર્ણન કરવામાં આવ્યું હોત પરંતુ ખિલભાગમાં પુનઃ તે જ વિષયાનુ` કથન હેાવાના મેઘદૂત આદિ કેટલાક ગ્રંથામાં કથાના ભાગેાના બે વિભાગ કરીને પૂર્વભાગ અને ઉત્તરભાગરૂપે વિભાગૈા દર્શાવીને જેમ નિયમન કરેલ છે, તેમ આ સહિતામાં સર્વ સ્થળે નિયમન કરવું શક્ય નથી. તેપણુ કાબરી અને શકુમાર આદિ | કારણે ઉપદેશ, સ્થાન, સમય અને ઉપદેશ કરવા નિદાનસ્થાન આદિ આઠ સ્થાનોથી યુક્ત હોઈ ૧૨૦ અધ્યાયેા દ્વારા પૂ થયેલી જોવામાં આવે છે; તે જ પ્રમાણે આ કાશ્યપસંહિતામાં પણ પૂર્વ ભાગમાં જ આઠ સ્થાન છે અને તેટલા જ (૧૨૦) અધ્યાયેા પૂર્ણ કરવામાં આવ્યા છે. સહિતાકલ્પ નામના અધ્યાયના જે લેખ છે, તે ઉપરથી પણ * સૂત્રસ્થાનનિયાનાનિ વિમાનાન્યામ તે પછી જે કહેવાયું નથી તેને પરિશિષ્ટરૂપે પૂર્ણાં કરવાસ્વરૂપે પૂર્વ ભાગમાં કહેલા કેટલાક વિષયાના વિકાસ કરવાની પ્રક્રિયા દ્વારા આમતેમથી સંગ્રહ કરેલા કશ્યપે કહેલા જાણવા યેાગ્ય વિશેષ વિષયેાની યાજના કરીને પૂર્વ ભાગમાં કહેલા ક્રમને ગ્રહણ કર્યા વિના જ છૂટા છૂટા | વિષયાના સંગ્રહરૂપ કરેલ એંશી અધ્યાયના ખિલ ભાગ જે રચ્યા છે, તે આગ ંતુઆને છેલ્લે મેસાડવા' એ ન્યાય પ્રમાણે સુશ્રુતમાં રચેલ ૧૨૦ અધ્યાયના પૂર્વની સંહિતા પછીના ઉત્તરતંત્રની પેઠે જ ફરી ચાજેલા જોવામાં આવે છે. | .
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy