________________
૧૩૪
કાશ્યપ સંહિતા
લેક મળતા આવે છે. તે ઉપરથી વેર- | કરે છે અને જે વિભાગ ઘણે વિસ્તૃત હોય તેને પ્રકરણની પેઠે બીજાં પણ પ્રકરણે લગભગ ગુટક| સંક્ષિપ્ત કરી ટૂંકાવે છે; એમ તે પુરાણ અથવા જ હોઈને વચ્ચે વચ્ચે લગભગ અધુરાં અને ! જૂના તંત્ર કે શાસ્ત્રને ફરી નવું જ બનાવી દે છે.” વિષયાન્તરરૂપે દેખાય છે. તે ઉપરથી એ ભેડસંહિતા- એને જ પ્રતિસંસ્કાર કર્યા કહેવાય છે. તાડપત્રમાં માં પણ ફરી પ્રતિસંસ્કરણ થયેલ હોવું જોઈએ, લખાયેલ ચરકસંહિતામાં પ્રતિસંસ્કારના લક્ષણને એમ સ્પષ્ટ જણાય છે; તે ઉપરથી એવા પ્રકારને જણાવતા આ શ્લોકમાં આવું પાઠાન્તર મળે છે– એ ગેટાળો ભેડસંહિતામાં જે મળે છે, તે બુદ્ધિને શો વિસ્તરત્યર્થ સંક્ષિયતિવિસ્તરણ, સૈાઃ કુત્તે ઊલટા માર્ગે લઈ જાય છે, કારણ કે એક જ ગુરુ– | તત્ર સંસ્કૃત ૨ પુનર્નવમુ-હરકોઈ તંત્ર કે શાસ્ત્રમાં આત્રેયને ઉપદેશ ગ્રહણ કરી અલગ અલગ તંત્રને જે સંશોધન કરાય છે, તે જે વિષય ડા પ્રમાણ રચનાર અગ્નિવેશ તથા ભેડનાં તંત્રોમાં પાછળથી માં કહેલ હોય તેને વિસ્તાર કરે છે અને જે વિષય લગભગ ઘણા અંશે રચનામાં સમાનતા દેખાય છે! ઘણા વિસ્તારથી કહેલ હોય તેને ટૂંકાવે છે; એમ અને કઈ કઈ અંશ માં ખૂબ જ મળતાપણું પણ સંસ્કાર તંત્રને ફરી નવા રૂપમાં રજૂ કરે છે.) આમ લાવવામાં આવ્યું છે, તે જોતાં બુદ્ધિનું પરાવર્તન જે વિષય સંક્ષિપ્ત હોય તેને વિસ્તાર કરાય અને જે થાય છે; એમ ભેડસંહિતામાં જે દોષ દેખાય છે, વિષય વિસ્તારથી કહેલ હેય તેને ટૂંકાવાય, એમ તેનું કારણ માત્ર કાળ જ છે, એમ કહી શકાય; ચરકના પ્રતિસંસ્કરણની બે પદ્ધતિ જોવામાં આવે ભેડસંહિતાનું પુનઃ પ્રતિસંસ્કરણ થયું હોવાને છે; અને તે જ એ પ્રકાર આવી રચનારૂપે મળે કયાએ ઉલ્લેખ મળતું નથી, છતાંય તે સંહિતાનું છે કે-પહેલાને જે ગ્રન્થ સંક્ષિપ્ત હતો, તેના પણું પુનઃ પ્રતિસંસ્કરણ થયું હોવું જોઈએ. સ્થાને વિસ્તૃત બીજો લેખ લખીને તેની રચના - તેમાં આત્રેયસંહિતા આદિને ગ્રહણ કરી કરી છે અને પહેલાં જે ગ્રંથ પ્રથમથી વિસ્તારરચાયેલ “અગ્નિવેશતંત્ર” આદિનું સંસ્કરણ ચરક રૂપે લખાયો હોય, તેને યથાયોગ્ય ટૂંકાવીને રચવાઆદિ આચાર્યોએ કેવા રૂપમાં કર્યું છે? એ
માં આવે, એમ આવા૫ અને ઉઠા૫ એટલે કે વધુ વિચાર આવતાં ચરકને સંસ્કરણમાં દટબલે
ઉમેરવું અને લાંબું કાઢી નાખવું કરી–એ માર્ગે સંશોધન કરવાનો પ્રકાર આમ વર્ણવેલ છે - નવા જેવી જ રચના કરાય તેને 'પ્રતિસંસ્કાર' 'विस्तारयति लेशोक्तं संक्षिपत्यतिविस्तरम् । संस्कर्ता |
કર્યો ગણાય છે; અથવા પહેલાંને ગ્રંથ જે ટૂંકમાં તે તત્રે પુરાળે ૨ પુનર્નવ-હરકોઈ તંત્ર કે હોય અને વધુ સ્પષ્ટ ન હોય તેને પાછળથી સ્પષ્ટ શાસ્ત્રને પ્રતિસંસ્કાર કરનાર પુરુષ તે તંત્રમાં કે કરી બીજા વિરતૃત લેખરૂપે તૈયાર કરાય અને પહેલાંશાસ્ત્રમાં જે થોડા સ્વરૂપમાં કહ્યું છે, તેને વિસ્તાર ના મથ જયા વિસ્તૃત રૂપમાં હોય તેને સહેલાઈથી
પ્રહણધારણ કરી શકાય એ માટે સારાંશ લઈને * જેમ કે મૂળ ભેડસંહિતાનાં પુસ્તકમાં
જે ટૂંકાવવામાં આવે અને સંક્ષિપ્ત જુદા લેખઅર્ધો લેક આમ મળે છે: “યત્વેવ મૂતાનિ વાળો
" રૂપે પણ તૈયાર કરાય; એમ સંગ્રહ-વિગ્રહ પ્રક્રિયા વિષમજવર:-વિષમજવર-ચડઊતર થયેલ તાવ દારુણ
દ્વારા કે પુનરુક્તિની પ્રક્રિયાથી પણ પ્રતિસંસ્કાર હાઈ ભયંકર સ્વરૂપ ધારણ કરે છે અને પ્રાણીઓને શું કરવાનું સંભવે છે; આ રીતની બે પદ્ધતિમાંથી સૂકવી નાખે છે;' વળી એક શ્લેક આ મળે છે?
જે પહેલી આવા૫-ઉઠા૫ પ્રક્રિયા દ્વારા આય'त्रिफला कषायसिद्धेन घतेन मतिमान् भिषक् । स्नेहयेत
| સંહિતાને પ્રતિસંસ્કાર કરવાનું સ્વીકારવામાં આવ્યું ચાઈ ચુક્યા વૃષપૂન વા-વિષમજવરમાં બુદ્ધિ- હેત, તે એ આયસંહિતારૂપ અનિવેશતંત્રના માનવે ત્રિફલાના કવાથમાં પકવેલા ઘીથી રેગીને | મૂળ ગ્રન્થનું સ્વરૂપ ઘણા અંશે વિપર્યાસને સહન કરાવવું; અથવા અરડૂસાના કવાથમાં | પામી જાત; અને જે એમ થાય તે ગ્રંથની પકવેલા ઘીથી યથાયોગ્ય યુક્તિથી સ્નેહન કરાવવું | નવી જ રચના થઈ ગણાય. તેથી ચરકસંહિતાજોઈએ.’ ( જુઓ મૂળ પુસ્તક પૃષ્ઠ ૧૨૧, ૧૨૨ ) | માં ગ્રંથની અંદર આત્રેયના તથા અનિવેશના