SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ કાશ્યપ સંહિતા પ્રમાણે મત છે. ચાયનું સ્મરણ કેમ ન કરે? અને તે ચરક ચરક આચાર્ય જે “કનિષ્ક' રાજાના આચાર્યને નામથી પણ ઉલ્લેખ કરવો કેમ વીસરી સમયમાં થયા હોય તે તેમના લેખમાં ક્યાંય જાય? એ વિષે પણ વિચાર કરતાં આપણું ચિત્ત પણ બૌહસંપ્રદાયની છાયાને પ્રવેશ કેમ દેખાતે ચગડોળે ચઢે છે ! (ખૂબ વિચારમગ્ન બને છે!) નથી? તેમ જ ચરકસંહિતામાં પણ વૈદિક | એ સિવાય બીજાં સાધનથી એ નાગાર્જુન કરતાં મંત્રો વગેરેને નિર્દેશ કરી છીતપ્રક્રિયા દ્વારા પણ ચરકાચાર્યનું અર્વાચીનપણું જો સિદ્ધ કરવામાં જ વ્યવહાર જે કર્યો છે, તે પણ કેમ ઘટે ? માટેનું આવ્યું હતું, તે આચાર્ય નાગાર્જુને સુકૃતનું (ચરક આચાર્યને કનિષ્ઠ રાજાના સમયના કહેવા ) | સ્મરણ કરવા છતાં ચરકને ક્યાંય ઉલેખ પણ એ પણ વ્યાધાત છે એટલે કે પ્રમાણુથી સાબિત કર્યો ન હોવાથી એ નાગાર્જુન કરતાં ચરકને થઈ શકતું નથી, એમ ઘણા વિદ્વાને કહે છે. સમય અર્વાચીન છે, એમ સ્વીકારાયું હતું ! વળી આત્રેય તથા અગ્નિવેશના ગ્રંથને વરક. નાગાર્જુનને “ઉપાયહદય' નામનો ગ્રંથ તે આચાર્ય કેવળ પ્રતિસંસ્કાર કર્યો, એમ કહેવાથી દાર્શનિક ગ્રંથ છે, તેમાં અમુક લેશ માત્ર સ્વરૂપે અને તે પ્રાચીન આચાર્યના લેખમાં સખ્યદર્શન પ્રવેશેલા પ્રાસંગિક વૈદ્યકના વિષયમાં પૂર્વકાળના તથા શ્રૌતપ્રક્રિયા વિદ્યમાન છે, તે ઉપરથી ચરકે ! આત્રેય, અગ્નિવેશ એમ કશ્યપ આદિનાં નામોને કહેલા તે સંસ્કરણમાં બૌદ્ધમતની છાયાને | જેમ નિર્દેશ કર્યો નથી તેમ પિતાના કરતાં ઘણું પાછળથી પણ પ્રવેશ થવા પામ્યો નથી; એટલા જ નજીકના કાળમાં થયેલા ચકાચાર્ય અને પિતાઉપરથી પ્રતિસંસ્કર્તા ચરકનું અતિશય પ્રાચીનપણું ના બૌહંમતમાં પ્રવેશેલા પોતે જોયેલા પ્રસિદ્ધ વૈદ્ય સિદ્ધ કરી શકાતું નથી, એમ પણ કેટલાક વિદ્વાને જીવકના નામને નિર્દેશ એ નાગાર્જુન આચાર્યો કહે છે. વળી કેટલાક વિદ્વાને આમ પણ કહે | કર્યો નથી, તે ખરેખર સંભવે જ નહિ; એમ તેમણે છે કે, “ચરકના પ્રતિસંસ્કારમાં ક્યાંક ક્યાંક પિતાના ગ્રંથમાં તેમને ઉલ્લેખ કર્યો નથી તેટલા સ્વભાવવાદનાં ઉલેખસ્થળ છે; ત્યાં ચરક જ માત્ર ઉપરથી તે ચરકાચાર્ય તથા છવકનું આચાર્ય બૌહમતને જણાવે છે,” એમ ટીકાકાર અર્વાચીનપણું સ્વીકારી લેવાય તો આત્રેય વગેરેનું ચક્રપાણિએ વ્યાખ્યાન કર્યું છે, એ ઉપરથી પણ તે જ પ્રમાણે અર્વાચીનપણું હેય એવી શંકા ચરકના પ્રતિસંસ્કારમાં અમુક અંશે બૌદ્ધમતને કેમ ન કરાય? સુકૃતને સંપ્રદાય જેમ કાશીમાં પણ પ્રવેશ થયે છે; એ સામે કેટલાક વિદ્વાને ઉદય પામેલે ગણાય છે, તેમ ચરકને સંપ્રદાય તો આમ કહે છે કે, “સ્વભાવવાદ એકલા બૌદ્ધ- પાંચાલ, કાંપિલ્ય આદિ પશ્ચિમના પ્રદેશમાં ઉદય ને જ છે, એવું નથી, પરંતુ બૌદ્ધોના સમયની | પામેલે ગણાય છે. તે કારણે તે તે વિભાગી પ્રદેશપહેલાંથી પણ સ્વભાવવાદ તે ચાલુ જ હતો ” એ માં તેમના એ બંને સંપ્રદાયને વિકાસ થાય તે કારણે ચરકના પ્રતિસંસકારમાં સ્વભાવવાદના | તા યોગ્ય ગણાય, છતાં પૂર્વના પ્રદેશોમાં સુકૃતના ઉલ્લેખ ઉપરથી તેમ બોકમતને પાછળથી પ્રવેશ સંપ્રદાયને વિકાસ તથા પ્રસિદ્ધિ વિશેષ થઈ હતી. થયો છે, એમ પણ કહી શકાય નહિ, એ રીતે જેથી સ્વામકંબોડિયા પ્રદેશમાં ગયેલા યશોવર્મા પણ કેટલાક વિદ્વાને તે સામે કહે છે. તથા જયવર્માના શિલાલેખમાં વૈદ્યોના આચાર્ય વળી ને ચરક” કનિષ્ઠ રાજાના કુલ તરીકે ઉલ્લેખ કરેલ મળે છે. નાગાર્જુનને દક્ષિણ હોય તે આચાર્ય નાગાર્જુન, પિતે રચેલા “ઉપાય- | + જેમકે “સુતોતિયા વાના સમુહાવરલાયા હદય’ નામના ગ્રંથમાં ચિકિત્સાના વિષયમાં સુકૃત- | gો વૈદ: વરત્રાપનાવ્યાધીન નાયકા માયુવૈતાનું સ્મરણ કરે છે, પણ પોતાના જ સમયના | વેષ વિદ્યવીરર્વિચારતૈક થોડાય રાખવો જલાલીન અને પિતાના જ બૌદ્ધ સંપ્રદાયના રાજા “કનિષ્ક - મેષગાયુ -સુશ્રુતની વાણી ઉત્તમ ઊંચા આચારના કુલકંદ તરીકે પ્રસિદ્ધ થયેલા વિદ્વાન સરકા- ( રૂ૫ સારવાળી છે, તે દ્વારા એક વે પરદેશમાં
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy