SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદુલ્લાત ૧૦૩ પદ્ધતિ ઉપરથી સ્પષ્ટ થાય છે; એમ વિઘાને સ્થાન તરીકે બતાવેલી તક્ષશિલાના અધ્યાપક લગતા શાસ્ત્રના જાણકારપણામાં પણ તે બંનેના તરીકે તિબેટની તે ઉપકથાના આધારે જણાતા એ બન્ને આચાર્યોમાં તફાવત સાબિત થાય છે, આત્રેય પુનર્વસુ આત્રેયથી પાછળ જ થયેલા તે ઉપરથી પણ અગ્નિવેશના ગુરુ આત્રેય હોઈને બુદ્ધના સમયમાં થયેલા હોવા જોઈએ. એ પુનર્વસુ આય કેવળ કાયચિકિત્સાના આચાર્ય અને તે પુનર્વસુ આય જુદા જ હેવા છતાં જુદા હતા. અને જીવકના ગુરુ આત્રેય કાય- | ગાત્રવાચી નામ ઉપરથી “આય” તરીકે વ્યવચિકિત્સા ઉપરાંત શલ્યશાસ્ત્રના પણ પારગામી | હાર કરાયેલા હોવા જોઈએ, એમ કલ્પના કરી તરીકે જુદા હતા-એમ તે બન્ને આયોરૂપી શકાય છે રાજર્ષિ વાવિદ, બુદ્ધના સમયમાં નો ભેદ સિદ્ધ કરી બતાવવામાં આવે અથવા તેમના પછી થયા હતા, એમ કોઈ પણ છે; એમ જોવા ઉપરથી તક્ષશિલાની ચઢતીની | ઇતિહાસમાં જાણવા મળતું નથી, છતાં અમે તે પહેલાંને એ કાશ્યપ, આત્રેય, અગ્નિવેશ, ભેડ | પ્રથમ આમ કહી ગયા કે વાવિદ અને પુનર્વસુ તથા દિવોદાસ આદિને આયુર્વેદીય વિદ્યાને ઉપ- આય બંને સમકાલીન હતા અને મારીચ કશ્યપદેશ કરવા, ગ્રહણને તથા ધારણ કરવાને સમય ની સાથે તેમને સમય નજીકને હેઈ તે ઉપહતો, એમ કેમ કહી ન શકાય ? એમ પાણિનીય | નિષદોને કાળ હતો; તે ઉપરથી આત્રેય પુનર્વસને વ્યાકરણમાં કાદિગણ (-૨-૧૩૩)માં અને સમય બુદ્ધના કાળના હતા, એમ નક્કી કરવા માટે તક્ષશિલાદિગણ (૪-૩-૯૩)માં દેખાતા પશ્ચિમના | જે સાધનને આશ્રય લેવાયો છે. તે દુર્બળ પ્રસિદ્ધ દેશને કહેનાર “કાશ્મીર” શબ્દને પ્રવેગ જણાય છે. વેદ તથા બ્રાહ્મણ ગ્રંથમાં જેમ મળતો નથી, અગ્નિવેશ સંબંધે વિચાર તેમ આત્રેયની તથા અગ્નિવેશની સંહિતામાં પણ ચરકસંહિતામાં આવેય પુનર્વસના મુખ્ય શિષ્ય ક્યાંયે (એ શબ્દને પ્રગ) મળતો નથી. એ ! ઉપરથી તે કાળે કાશ્મીર દેશ છે કે અસ્તિત્વ ધરા તરીકે “અમિશને દર્શાવ્યા છે અને ભેડ વગેરેને તેમના સહાધ્યાયી તરીકે કહ્યા છે, તે ઉપરથી એ વત હશે, તોપણ વિદ્યાપીઠ તરીકેની પ્રસિદ્ધિ થયા પહેલાંને તેને એ અસ્તિત્વકાળ ગૌણ સ્વરૂપે હશે, અગ્નિવેશ વગેરે બધાયે તે આત્રેય પુનર્વસના સમકાલીન જ હોય, એમ માનવું યોગ્ય લાગે છે. એમ જણાય છે; એમ જે ન હેય તે કાંપિત્ય | અશિની સંહિતામાં તક્ષશિલાને ઉલેખ અને પાંચાલદેશની આસપાસના પ્રદેશ પર પ્રકટ નથી; પરંતુ “સિધુતક્ષાિવિગોડmગૌ (૪-૩, થયેલી આત્રેયસંહિતામાં કાંપિલ્ય આદિની ખૂબ ) ૧૩) એ પાણિનીય સૂત્રમાં તક્ષશિલાને ઉલેખ નજીકમાં રહેલ અને તેવા પ્રકારે પ્રસિદ્ધ છતાં તે મળે છે; વળી પાણિનિ મુનિએ રવિગ્યો ચ” કાશ્મીર દેશને ઉલ્લેખ જે ક્યાંય પણ કરેલ નથી, | (૪-૨-૨૦૬) એ સૂત્રોક્ત ગર્ગાદિગણમાં જતુએ શું આશ્ચર્ય નથી ઉપજાવતું ? કર્ણ, પરાશર તથા અગ્નિશ શબ્દોનો ઉલ્લેખ એમ તિબેટની તે ઉપકથાનું પ્રમાણપણું સ્વીકારી | કર્યો છે, તે ઉપરથી અગ્નિવેશને સમય પાણિનિ લઈ જુવકના આચાર્ય તરીકે આત્રેયને પણ મુનિથી પણ પહેલાંને જાણી શકાય છે. જોકે સ્વીકાર કરવામાં આવે તો પણ ગોત્રને જણાવનાર ! પાણિનિ મુનિ વિરચિત તે તે ગણેમાં સમાન * આય' શબ્દ દ્વારા અનેક વ્યક્તિઓને | વર્ગના જ શબ્દો બતાવવામાં આવે છે, એવા કાઈ. “આય” તરીકે વ્યવહાર દેખાતે હોવાથી માત્ર નિયમ નથી; તોપણ ભાષાની પ્રગતિની દષ્ટિએ ગોત્રવાચી “આત્રેય’ શબ્દને ગ્રહણ કરીને પણ લગભગ એક જાતના શબ્દોમાં પ્રત્યય આદિની તે જ એ આત્રેય પુનર્વસુ (જીવકના વિદ્યાગુરુરૂપે) | એકરૂપતા હોવાને લીધે શબ્દોને લગભગ એક હતા, એવો નિશ્ચય કરી શકાતો નથી; પરંતુ | આકાર થતો જોવામાં આવે છે, જેથી એ બૌદ્ધોના તે ગ્રંથમાં જણાવેલ છવકના અધ્યયનના | પાણિનિ મુનિએ કહેલા શબ્દના ગણોમાં તે તે
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy