SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદઘાત બુદ્ધિમાન કૃષ્ણત્રેયે તેઓને ત્રણપણથી યુક્ત ] પાદનું જ્યાં વર્ણન કર્યું છે ત્યાં-મય પરતુઆઠ કહ્યા છે” એમ કહી પુનર્વસુ આવને મીત્તે બેશુમારમ્ | તળે ગુણવન્તો શિ જ “કૃષ્ણાય’ એ નામે કહ્યા છે; તેમ જ ભેડ- | કયઃ પાવા હ્નિતાઃ નેતિ પ્રજ્ઞાતિઃ પ્રાણ મિક્ટ્સ સંહિતામાં પણ કૃત્રેિ પુરા થાશ્ચર્મર્ષ - | વિવિલ્લિત I'–આ ચાર પાદો જે કહ્યા છે, તે મહરિએ કૃષ્ણાયને આગળ કરી કથાઓ તેમાં રોગરૂપ પાદને કેટલાક આચાર્યો શ્રેષ્ઠ કરી રહ્યા હતા” એમ કઈ દેઈ ઠેકાણે પુનર્વસુ માને છે; કેમ કે એ રોગી માટે જ બીજા આત્રેયને જ “કૃષ્ણાય” એવા નામે કહેલા જોવામાં ત્રણ પાદને આયુર્વેદશાસ્ત્રમાં ઇરિત ગયા છે, આવે છે, તે ઉપરથી કેટલાક વિદ્વાને આવો મત! એમ કેટલાક કહે છે; પરંતુ એમ કહેવું તે ઠીક ધરાવે છે કે, પુનર્વસુ આત્રેયને જ “કૃષ્ણાય” નથી, એમ પ્રજાપતિ કશ્યપ કહે છે; કારણ કે એવા નામથી પણ વ્યવહાર કરાય છે; જ્યારે | હરકોઈ ચિકિત્સાનું મૂળ તો વૈદ્ય જ છે. (માટે બીજા કેટલાક વિદ્વાનો તે આમ કહે છે કે, વૈઘ, ઔષધ, રોગી અને પરિયારેક-એ ચાર પાદમાં શ્રીકંઠેદત્ત, શિવદાસ આદિ વિદ્વાનોએ “”ના મુખ્ય તરીકે તે વૈદ્ય જ ગણાય છે.) એમ કેવળ નામે શાલાક્ય વિષયને લગતાં જુદાં જુદાં વચનને | ચાર પાદનું કથન કહેલ છે અને તે પણ સ ક્ષિપ્તમાં ઉલેખ કરેલ હોવાથી તે “કૃષ્ણાત્રેય' આય! કહેલ છે; જ્યારે ચરકસંહિતામાં “ખુ ચતુષ્પાદ” પુનર્વસુથી જુદા આચાર્ય હતા. વળી ચરકસંહિતા- નામના અધ્યાયમાં તે ચારે પાદોને ચારગણા કરી માં આદિથી અંત સુધી “આત્રેય' એવા નામથી ૧૬ કલારૂપે વધાર્યા છે; તેમ જ એ ચરકઅથવા “આત્રેય પુનર્વસ” એ નામથી લગભગ | સંહિતામાં આગળ જતાં “મહાચતુષ્પાદ' નામને વ્યવહાર કરેલું દેખાય છે; વળી ભેડસંહિતામાં | જે અધ્યાય છે, તેમાં પણ તે જ ચાર પાદનું વિશેષ પણ “પુનર્વસુ' એવા બીજા નામથી આત્રેયને | વિવરણ જે વર્ણવ્યું છે, તે પણ કશ્યપ તથા લગભગ વ્યવહાર કર્યો છે, તેમ જ ચરકમાં તથા | આત્રેયનું પૂર્વાપર પણું જણાવે છે, એટલે કે કશ્યપની ભેડસંહિતામાં આત્રેયની પરંપરામાં થયેલા “કુણા- પછી આત્રેય આચાર્ય થયા હતા અને કશ્યપના ય' નામના બીજા અચાર્યને મત ગ્રહણ કરી | સમય કરતાં આત્રેયના સમયે અનુક્રમે આયુર્વેદીય ક્યાંક નિર્દેશ કરેલો હોવાથી તે “કૃષ્ણાય” | વિષયમાં વિચારોનો વિકાસ થતો ચાલ્યો હતો નામના બીજા આચાર્ય સંભવે છે; વળી “કૃષ્ણાય' એમ પણ જણાવે છે. એવા બે શબ્દોનો એકસાથે પ્રવેગ ક્યાયે મળતો એ જ પ્રમાણે રોગોનું વર્ણન કરતાં કાશ્યપના નથી, તે કારણે પણ “કૃષ્ણત્રય’ અને ‘પુનર્વસુ | આયુર્વેદીય તંત્રમાં સંક્ષેપમાં રોગોનો વિભાગ આય' એ નામના બે જુદા જુદા આચ.! દર્શાવ્યો છે અને તેને લગતા વિષયો કેવળ ૨૭માં હતા, એમ પણ કહી શકાય છે. એક જ અધ્યાયમાં બતાવ્યા છે; પણ આત્રેયની ચરકસંહિતામાં “આય પુનર્વસુ એ “વાર્યો. સંહિતા-ચરકમાં તે તે રોગોના વિષયમાં ચાર વિદ' નામના આચાર્યને અને તેમની સાથે | અધ્યાયો લખ્યા છે; તેમાંના એકલ: મહારાગાધ્યાયમાં થયેલા મારીચિ કશ્યપને પૂર્વાચાર્યની દષ્ટિએ | જ કાશ્યપીયસંહિતામાં કહેલા બધા વિષને મળતા ઉલ્લેખ કર્યો છે અને તે બન્નેને પોતે પ્રથમ દર્શાવ્યા | વિષયે જણાવ્યા છે, અને તે મહારોગાધ્યાયની છે, તે ઉપરથી પુનર્વસુ આત્રેય એ વા વદ પહેલાંના ‘યિન્તઃ શરસીય' આદિ ત્રણ અધ્યાયોમાં તથા માચિ કશ્યપ પછી થયેલા હોવા જોઈએજુદા જુદા વિશેષ ભેદો જે બતાવ્યા છે, તે અને ચરકસંહિતામાં મળતા ઉલ્લેખ ઉપરથી | વિકાસદષ્ટિને પ્રકટ કરે છે; એમ ઘણું પ્રકારનાં પાંચાલ પ્રદેશના “કાંપિલ્ય” નગરની રાજધાનીમાં ' દષ્ટાંતે મળી શકે છે. પુનર્વસુ આય આચાર્ય રહેતા હતા, એમ જણાય કાશ્યપ અને આયનું માત્ર કેવળ પૂર્વાપરપણું છે. વળી એ પ્રમાણે આ કાશ્યપ સંહિતામાં ચાર / જ હતું, એટલું જ નથી, પરંતુ ચરકસંહિતામાં કા. ૭
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy