SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ કાશ્યપસ હિતા પદ્ધતિને પ્રમાણભૂત ઠરાવી છે અને ઘેાડા વગેરે પશુઓનાં ચિકિત્સાલયા(દવાખાના )નું ઉદ્ઘાટન જે કર્યું હતું તેમાં કઈ વિદ્યાના આધાર તેણે લીધા હશે? અશ્વધાષ બુદ્ધસ ંપ્રદાયના હાઈ તે સંપ્રદાયમાં પ્રધાન આચાર્ય હતા, એ તા ખરેખર સ્પષ્ટ જ છે; જ્યારે શાલિહેાત્રના લેખમાં ધાડાઓના અભિષેક કરવાનું જે પ્રકરણ છે, તેમાં શ્રૌત મહષિ-વૈદિક મેટા માટા ઋષિઓનાં નામેા, બ્રહ્મધેાષ–વેદેશની ગર્જના, શ્રૌત–વેદાક્ત, યજ્ઞવિધાન અને ઘેાડાઓનાં દેવતાઈ રૂપાના નિર્દેશ પણ મળે છે; તેમ જ શ્રોતસ્મા -વૈદિક અને પુરાણેાક્ત દેવાના જ ઉલ્લેખ કરેલા જોવામાં આવે છે, એ ઉપરથી શાલિહોત્ર આચાર્ય. વેદમા ના જ અનુયાયી હતા, એમ (તેમણે કરેલા ) તે તે ઉલ્લેખા નિશ્ચય કરાવે છે; વળી તે શાલિહેાત્રના લેખમાં તથા સુશ્રુતસ'હિતામાં ખૌદ્દોની છાયા પણુ મળતી નથી, તે પણુ એ ખને—શાલિહેાત્ર તથા સુશ્રુત બુદ્ધ આચાર્ય-અશ્વધેાષનાં સંતાને—એટલે કે પુત્ર તથા પૌત્ર હતા, એ વાતને મૂળમાંથી ઉડાવી દે છે. વળી અશ્વધે.ષ દેશામાં પણ શિલાલેખ દ્વારા તે ભારતીય ચિકિત્સા-‘હાલે' નામના એક પાશ્ચાત્ય વિદ્વાન સિદ્ધ કરે છે; તેના લેખ ઉપરથી પણ શ્રુતને સમય તેના કરતાં પણ અર્વાચીન નહિ હોય એમ સિદ્ધ થાય છે. કેટલાક પાશ્ચાત્ય પંડિતા આમ જણાવે છે કે, સુશ્રુતને! સમય ખરાબર ચાસ નક્કી કરી શકા નથી, તાપણુ ઈસવી સનના આર ંભથી પૂર્વે છઠ્ઠી શતાબ્દીની પહેલાંના જ હેવા જોઈ એ; પણ તેનાથી અર્વાચીન તા નહિ જ હાય. કેટલાક વિદ્યાને આમ કહે છે કે, શ્રુતમાં સાત પ્રકારના કાઢનું નિરૂપણુ કરેલું જોવામાં આવે છે; એ રાગનું જ્ઞાન ભારતીય લેતે તથા ચીન દેશના લેાકાને ૨૫૦૦ વર્ષ પૂર્વે પ્રાપ્ત થયું હતું, એ ઉપરથી શ્રુતનું અસ્તિત્વ લગભગ અઢી હજાર વર્ષાં પૂર્વ હોવું જોઈ એ, એમ પણ માની શકાય છે. સુશ્રુતસ ંહિતાને જેણે લેટિન ભાષામાં અનુવાદ કર્યાં છે, એવા ‘હેસલર ' નામના એક પાશ્ચાત્ય વિદ્વાન તેમ જ શ્રી ગિરીન્દ્રનાથ મુખાપાધ્યાય નામના ભારતીય વિદ્વાન પણ ઈસવી સનના આરંભથી એક હજાર વર્ષ પૂર્વ સુશ્રુતનું અસ્તિત્વ હતું, એમ દર્શાવે છે. | અયેાધ્યાના વતની હતા અને શાલિહોત્ર પશ્ચિમ તથા ઉત્તરની વચ્ચેના પ્રદેશનેા રહેવાસી હતા, એમ તે બન્નેના દેશા પણ જુદા જુદા હતા. તે પશુ તેઓના પરસ્પરના પિતા–પુત્ર સબંધમાં વિસ ́વાદ જ દર્શાવે છે. અશ્વધાષના પુત્ર તરીકે કલ્પેલા શાલિહોત્રના પુત્ર શ્રુતની સાથે શલ્યપ્રસ્થાન -શસ્ત્રચિકિત્સાશાસ્ત્રના આચાર્ય સુશ્રુતનેા કદાચ અભેદ સ્વીકારાય એટલે કે બન્ને સુશ્રુત એક જ હતા, એમ આપણે માનીએ તા * કનિષ્ક ’ તથા અશ્વવેાષના સમકાલીન નાગાર્જુને તેના પૌત્ર તરીકે માની લીધેલા સુશ્રુતનેા પ્રસિદ્ધ વૈદ્ય તરીકે તેમ જ વૈદ્યકશાસ્ત્રના આચાર્ય તરીકે જે મહિમા ગાયા છે, તેનું સમર્થન કયા પ્રકારે કરવું? વળી નાગાર્જુને સુશ્રુતસંહિતાનું સ ંસ્કરણુ કર્યું... છે, એમ જે કહેવામાં આવે છે, તે પણ ખાટું ઠરે; માટે તે કઈ માનવા જેવું નથી. આ રીતે ભિન્ન ભિન્ન વિદ્વાનેાના અભિપ્રાયે ઉપર વિચાર કરતાં સુશ્રુતસંહિતાનેા પૂર્વભાગ ઓછામાં ઓછા ૨૬૦૦ વર્ષોંની પહેલાંને હોય એમ જાણી શકાય છે. સુશ્રુતસંહિતામાં પૂર્વાચાયે! વિષે ‘ સુભૂતિ શિષ્ય હતા, એ ઉપરથી ખ઼ુદ્ધના કાળ પછી સુશ્રુતનું ગૌતમ 'ના નિર્દેશ કર્યો છે; એ શાસિંહના અસ્તિત્વ હોવુ જોઈ એ, એમ પણ કેટલાક દર્શાવે છે. જોકે અષ્ટસાહસ્ત્રિકા’ અને ‘ શતસાહસ્તિક ’ નામના બૌદ્ધગ્રન્થમાં ‘સુભૂતિ 'નું નામ મળે છે, પર ંતુ તેમાં ‘ આયુષ્માન સુશ્રૃતિ ’ ‘ સ્થવિર સુભૂતિ ’ વગેરે શબ્દોથી જ વ્યવહાર કહેલે છે, પણ ‘ સુભૂતિ ગૌતમ એવા નામને તેમાં ક્યાંય પણ ઉલ્લેખ દેખાતા નથી. બૌદ્ધગ્રન્થામાં સુભૂતિ’ના અધ્યાત્મવિષયમાં જ ઉલ્લેખ છે, પરંતુ તે વૈદ્યવિદ્યાના આચાર્ય હતા, એમ કયાંય પણ નિર્દેશ કર્યો નથી. સુશ્રુતે જણાવેલ ‘ સુભૂતિ' ગૌતમ બૌદ્ધ ન હતા, તે તે યુદ્ધના આચાર્ય થી જુદા જ પ્ર:ચીન વૈદ્યક ગૌતમ જો બૌદ્ધ ાય છેવટે વિક્રમના સંવતથી પૂર્વે છઠ્ઠી શતાબ્દીમાં સુશ્રુતના સમય હતા, એમ યુક્તિપૂર્વક / આચાર્યાં હતા. એ સુભૂતિ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy