SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપ સંહિતા ઉતારવા દ્વારા લેકે પર ઉપકાર કરનારા એ | શબ્દ દ્વારા અવશ્ય ગ્રહણ કર્યા જ છે. “પાલી' ધનવંતરિ જેવા વિદ્વાને પણ મૃત્યુના મુખમાં ભાષાના લેખમાં પણ “ધવંતરિ’ના નામની સાથે ચાલ્યા ગયા છે, તે આપણે કેણ માત્ર ?' એમ “વૈતરણ” તથા “ભોજ'નું પણ ચિકિત્સક-વૈદ્ય મૃત્યુના મહિમાને ઉલ્લેખ કરી પિતાને ધર્મ પ્રત્યેને તરીકે નામ ગ્રહણ કર્યું છે. સુશ્રુતસંહિતામાં પ્રેમ બતાવ્યો છે. વળી તે બૃહદેવની કથામાં એવો પ્રારંભના વાક્ય વિષે “ધન્વતરિ 'રૂ૫ દિવોદાસની ઉલલેખ કરી બુદ્ધદેવના પૂર્વજન્મની અવસ્થામાં પાસેથી વિદ્યા મેળવવા માટે તેમની સમીપે ગયેલા પણ એ ધવંતરિ, વૈતરણ તથા ભોજ નામના (સુશ્રુત આદિ) તેમના શિષ્યોને જ્યાં ઉલ્લેખ વૈદ્યો આ લેકમાંથી (મરણ પામી પરલોકમાં) જતા કર્યો છે, તેમાં વિતરણ'ના નામનો પણ નિર્દેશ રહ્યા હતા, એમ સૂચવ્યું છે, અને તે પણ કર્યો છે, તેમાં મુકૃતકતય જવું:”-સુશ્રુત વગેરે બુદ્ધના કયા જન્મની તે કથા હોય ! તેથી પણ બોલ્યા, એમ કહી “પ્રકૃતિ '—વગેરે શબ્દથી “ભોજ એ ધવંતરિ વગેરે વૈદક-આચાર્યો તે બુદ્ધ- આદિનું પણ પ્રહણ કર્યું છે, એમ ટીકાકાર દેવના ઘણાયે પૂર્વજન્મ પહેલાં થઈ ગયા હોય, ‘ડલણ” આચાર્યે પોતે કરેલી તેની વ્યાખ્યામાં એમ પણ જાણી શકાય છે. * “આર્યસૂરિ' જણાવ્યું છે. (આ ઉપદ્યાતના લેખક ) મારી પાસે વિરચિત “ જાતકમાલા” નામના (બોદ્ધ) ગ્રંથમાં સુક્ષતનું એક પ્રાચીન પુસ્તક તાડપત્ર પર લખેલું પણું “ અાગ્રહ’ જાતક વિષે આમ જણાવ્યું છે કે, તેમાં તે “ગૌવનવ-વૈતર-મૌખ્રિ- પૌવતકે, “લોકોના રોગને નાશ કરનાર ધનંતરે વગેરે વીર્ય-પુર-તિ–મોગ–બુકૃતમય :એક વૈદ્યો પણ વિનાશ પામ્યા છે.” એમ સૂચવી ઓપધેનવ, વૈતરણ, ઔરભ્ર, પૌષ્કલાવત, કરવીર્ય, ધવંતરિ આદિ પ્રાચીન વૈદ્યો પણ પિતાના- ગોપુર, રક્ષિત, ભેજ અને સુકૃત વગેરે બોલ્યા” બુદ્ધના સમયમાં ઘણું પ્રાચીન કાળમાં થઈ ગયા છે એમ મૂળગ્રંથમાં જ વૈતરણની જેમ “ભેજ” હતા, એમ માનપૂર્વક તેઓને નિર્દેશ કર્યો આદિને સ્પષ્ટ ઉલલેખ છે. અહીં દર્શાવેલ આ છે. વળી “આર્યસૂરિ'ના લેખમાં પણ ધન્વ. “પાલી જાતકના લેખમાં દિવોદાસના શિષ્ય વતતરિનું જ નામ ગ્રહણ કર્યું છે, અને તેમના રણ તથા ભોજને સાથે નિર્દેશ કરી, તેમના સિવાયના બીજા આચાર્યોને પણ (વિ)-વગેરે” સાહચર્ય દ્વારા તેઓની સાથે જ ધવંતરિને લીધા છે, તે મૂળ વૈદ્ય વિદ્યાના આચાર્ય “ધવંતરિ’ અને ભોજ જેવા, સર્પોનાં વિષને નાશ કરી ધણુને સમજાતા નથી; પણ મૂળ ધનવંતરિના અવતારરૂપે બચાવતા હતા, તેઓ ૫ણુ કાળરૂપ સર્ષથી દેશ | ધવંતરિ' શબ્દ મૂકીને સુપ્રત સંહિતામાં જેમ પામીને મૃત્યુના મુખમાં સૂઈ ગયા છે.' વ્યવહાર કર્યો છે અને તે દ્વારા એ ધન્વતરિ તેમ જ આર્યસૂરિ વિરચિત જાતકમાં આમ | સ્વરૂપ દિવાદાસન જ ગ્રહણ કરેલું જણાય છે, કહેવાયું છે કે, “હૃથ્વી વિશાળ જ તપોવર્ટ સિદ્ધમત્રી તે જ પ્રમાણે પાલીતકના લેખમાં પણ એ જ व्याधीतॄणामुपशय्य च वैद्यवर्याः। धन्वन्तरिप्रभृतयोऽपिगता ધનવંતરિના અવતારરૂપ દિવોદાસને જ લીધેલા विनाश, धर्माय मे नमति ( भवति ) तेन मतिर्वनान्ते ॥ ' જણાય છે; વળી આ પાલી જાતકના લેખમાં સુકૃત” તપના બળથી જેઓએ મંત્રો સિદ્ધ કર્યા હતા આદિ બીજાઓને જેકે ઉલ્લેખ કર્યો નથી, તોપણ એવા વંતરિ વગેરે શ્રેષ્ઠ વલ્લો પણ (સર્પાદિથી શાયેલા) લોકેનાં વિષને નાશ કરીને તેમ જ ઉપનિષદના કાળમાં “દિવાદાસનું અસ્તિત્વ રોગી લેકના રોગોને (ઔષધાદિથી) મટાડીને મળે છે, તે ઉપરથી અને સુશ્રુતસંહિતામાં દિવોપણ આખરે પોતે વિનાશ પામ્યા છે. તેથી દાસને ધવંતરિના રૂપે વ્યવહાર કરેલો છે. તે મારી બુદ્ધિ (આ નાશવંત સંસારનો ત્યાગ કરી) કારણે, તેમ જ દિદાસરૂપ ધવંતરિના શિષ્ય વનના છેલ્લા પ્રદેશોમાં (જઈ) ધર્માચરણ કરવા તરીકે વૈતરણ તથા ભેજને પણ સુશ્રુતસંહિતામાં તત્પર થાય છે.” (માર્યસૂરીયાતવામા ) ' કહ્યા છે, તે રૂપ પ્રમાણ ઉપરથી અને પાલી જાતકમાં
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy