________________
કાશ્યપસંહિતા–ખિલસ્થાન
૯૮૬
गुरुदेशचराः स्थूला गुरवो गुरुभोजनाः । पाशबद्धं गुरु मांसं रूक्षं क्षुद्व्याधिभिर्हतम् ॥६६ તે જ પ્રમાણે સ્થૂલ શરીરવાળાં હોઈ ને ભારે દેશમાં જેઓ વિચરતાં હાય અને ભારે ખારાક ખાતાં હાય તે ભારે હાય છે; વળી પાશ કે જાળમાં બધાઈ ને મરેલાં પ્રાણીઓનું માંસ ભારે હાય છે, પણ ભૂખ થી તથા રાગથી માર્યાં ગયેલ પ્રાણીઓનું માંસ રૂક્ષ હાય છે. ૬૬
અભક્ષ્ય માંસ
श्वभिर्हतं पीतरक्तं नातिबृंहणमुच्यते । વિષેતમમાં સ્થા
જ્ઞાતિનુળાવદમ્ ॥૭॥ જે પ્રાણીને કૂતરાંએ મારી નાખ્યુ હાય અને જેનુ લેાહી ખીજા પ્રાણીએ પીધું હાય, તે પ્રાણીનું માંસ વધુ પૌષ્ટિક કહેવાતું નથી; તે જ પ્રમાણે ઝેરથી મરેલાં પ્રાણીનું માંસ પણ અભક્ષ્ય હાય છે; વળી જે માંસ સુકાયેલું હેાય તે વધુ ગુણુકારક હાતું નથી. ૬૭
તરત ધાતુ કે માંસ सद्योऽपरिक्लिष्टहतं मांसं धातुं विवर्धयेत् । पूतिमांसं गुर्वसारं तदवृष्यमबृंहणम् ॥ ६८ ॥
જે પ્રાણી ક્લેશ પામ્યા વિના જ તરતમાં માર્યુ· ગયું. હાય, તેનુ માંસ તરત જ ધાતુને વિશેષ વધારે છે; પણ જે માંસ સડીને દુ ધવાળું બન્યું હોય, તે ભારે અને સાર વિનાનુ` હાઈ ને વી. વર્ષીક હોતું નથી અને પુષ્ટિ કરનાર પણ હેતું નથી. ૬૮
w
दुष्प्रजातासु वा स्त्रीषु बाले वा कृशिते सदा । प्रयुञ्जन् सिद्धिमाप्नोति तत्त्वविद् वृद्धजीवक ! ॥७०
|
હે વૃદ્ધજીવક! એમ જુદાં જુદાં પ્રાણીએનાં જુદાં જુદાં માંસના વિશેષ ગુણ્ણાને જાણનારા વૈદ્ય, ( માંસાહારી ) ખાળકાના, ગર્ભિણી સ્ત્રીએના,ખાળક પુત્રોવાળી સ્ત્રીઓના, દુષ્ટ-ખરામ રીતે પ્રસવેલી કે કસુવાવડી થયેલી સ્ત્રીએના ભાજનમાં તે તે ચેાગ્ય માંસના પ્રયાગ કરાવવા; તેમ જ કૃશ થયેલાં બાળકને પણ તે તે ચેાગ્ય માંસના પ્રયાગ કરાવવા; એમ તત્ત્વવેત્તા પુરુષ (પેાતાની ચિકિત્સામાં) સફલતાને પામે છે. ૬૯,૭૦ વૃતિ હૈં આદ મળવાન થવઃ ॥ એમ ભગવાન
કશ્યપે જ ખરેખર
|
6
દેશસાત્મ્ય ઃ અધ્યાય ૨૨ મા अथातो देशसात्म्याध्यायं व्याख्यास्यामः ॥ १ ॥ इति ह स्माह भगवान् कश्यपः ॥ २ ॥ હવે અહી થી દેશસાત્મ્ય ' નામના અધ્યાયનું અમે વ્યાખ્યાન કરીશું, એમ ભગવાન કશ્યપે જ કહ્યું હતું ૧,૨ વિવરણ : આ ૨૫મા અધ્યાયમાં આમ કહેવા માગે છે કે કયા કયા દેશમાં લેાકાને કયા કયા આહાર-વિહાર માફ્ક આવે છે, તે સબધે વર્ણન કરાશે. જોકે આ અઘ્યાય પણ ખરહિત અપૂર્ણાં જ મળે છે, તાપણુ જે કઈ મળે છે, તેમાં પ્રથમ પૂર્વદિશાના દેશામાં જે જે આહાર–વિહાર સાત્મ્ય હોય છે, તે તે કહેવાશે; તેમાં પ્રથમ કુરુક્ષેત્રને મધ્યપ્રદેશ ગણી પ્રથમ ત્યાંથી પૂર્વદિશાના દેશના સામ્ય આહાર-વિહારને વર્ષોંવાશે; તે પછી દક્ષિણદિશાના દેશને લગતા સાત્મ્ય આહારવિહારા વવાશે; પણ તેમાં દક્ષિણદિશાના દેશનાં નામેાને જ ઉલ્લેખ મળે છે; તે પછી અધ્યાય ખંડિત મળે છે; પણ તે ઉપરથી સાબિત
ઢાઈ
વિવરણ : ચરકે સૂત્રસ્થાનના ૨૫ મા અધ્યાયમાં અને સુશ્રુતે પણ સૂત્રસ્થાનના ૪૬ મા અધ્યાયમાં ધણા જ વિસ્તારપૂર્ણાંક આ સંબ ંધે દેશ, કાળ, અવસ્થા, લિંગ, જાતિ તથા અંગાના ભેદને અનુસરી માંસના ગુણાનું વર્ણન કર્યું છે. ૬૮ આ અધ્યાયના ઉપર હાર एवं मांसविशेषज्ञः कल्पयेन्द्भोजने सदा ।
યાજાનાં વળીનાં વા યાપુત્રાયુ વા મિક્ દ્દશ્ય થાય છે કે તે ખડિત થયેલા વિભાગેામાં તે તે
કહ્યું હતું.
ઇતિ શ્રીકા-ત્સ્યપસંહિતામાં ખિલસ્થાન વિષે ‘માંસગુણવિશેષીય ’ નામના અધ્યાય ૨૧ મે સમાસ