SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1021
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮૦ કાશ્યપસંહિતા-ખિલસ્થાન રોગમાં માણસોએ સાકર નાખી મધુર | કફરેગમાં માંસ હિતકર થાય બનાવેલ સ્નિગ્ધ માંસરસ પીવે; તેમ જ | રામHપતi ૪ માંd Hીમ હિતમ્ રક્તવિકારરૂપ રોગથી પીડાયેલા લોકોએ | સારું લઈવ વિ હિતં તાપિગીવા! પણ સિનગ્ધ માંસરસ પીવો જોઈએ. ૧૦ | હે વઢ જીવકો જે માંસરસને સોયામાં ગર્ભસ્થિત બાળકને અથવા હરકેઈ | પરોવી પાસ અંગારા વડે તપાવી પકવ્યું બાળકને માંસરસ હિતકર થાય હોય, તે કફના રોગમાં હિતકર થાય છે; क्षीरसिद्धो मांसरसो मधुरो लवणोऽपि वा ॥११॥ | તે જ પ્રમાણે ખટાશથી અને લવણથી યુક્ત बालानां क्षीणदेहानां गर्भकाले च शस्यते ।। કરેલ માંસરસ પણ કફના રોગમાં હિત જે માંસરસને દૂધમાં પકવ્યો હોય, | કારી થાય છે. ૧૫ તે મધર કે લવણયુક્ત માંસરસ ક્ષીણ માંસપ્રયોગની રીતિ થયેલ શરીરવાળા બાળકોને અને ગર્ભ કાળે ગર્ભસ્થિત બાળકોને અથવા સ્ત્રીઓ पिष्टं वा खण्डशो वाऽपि मांसं पुटकसाधितम् । ને પણ તે ઉપર કહેલ માંસરસ હિતકારી सहिङ्गसैन्धवबिडैमरिचाम्लसजीरकैः ॥ १६ ॥ થાય છે. ૧૧ साङ्करैर्धान्यकैश्चैव शृङ्गवेराईकैरपि । વાંઝિયા તથા બળને ઇછતા લોકોને | વટાણે મૂલ્ડ્રોત માં સિદ્ધ કથોના ગાળા માંસયુક્ત ભેજન હિતકારી થાય | (હાડકાં વિનાના) જે માંસને પીસી હિર્ત પીવામાનાં મતસ્વલાયત (F) n નાખીને કે તેના ટુકડા કરી પુટપાકની રીતે જે વાંઝિયા લોકે પિતાને ત્યાં બાળ-| સંપુટમાં પક્વ કર્યું હોય અને પછી તેમાં કનો જન્મ ઈચ્છતા હોય અને જે નિર્બળ, હિંગ સાથે સિંધવ,બિડલવણ, મરિયાં, દાડમલોકે બળને ઈચ્છતા હોય, તેઓને માંસના | ની ખટાશ કે દાડમના દાણું તથા જીરું સ્વરસમાં પકવેલું ભોજન હિતકર થાય છે. મિશ્ર કરવું; તેમ જ અંકુરયુક્ત કરેલા ઘઉં માંસરસ શરીરના અગ્નિને દીપાવનાર છે કે ચણ વગેરે ધાન્યથી યુક્ત કરી તેમાં सुसिद्धं लवणे सिद्धं मांसं कटुकरोचनम् ।। ધાણા, સુંઠ કે આદુ પણ મિશ્ર કરાય, તે कायाग्निदीपनं चैव हितं च रसधातुषु ॥१३॥ પછી ભૂસ્તૃણ નામના સુધી ઘાસથી તેને જે માંસને લવણમાં સારી રીતે સિદ્ધ | યુક્ત કરી પલાશ-ખાખરાના રસમાં જે પકવ કરી તીખાશવાળું અને ચિકર | પકડ્યું હોય તે માંસનો પ્રયોગ કરે. બનાવ્યું હોય, તે શરીરના અગ્નિને પ્રદીપ્ત જોઈએ. ૧૬,૧૭ કરે છે અને શરીરની રસયુક્ત જલીય રસાયનરૂપ માં સરસ ધાતુને પણ હિતકારી થાય છે. ૧૩ મા મ (૩) - માંસયુક્ત વેસવારના ગુણેનું વર્ણન સિદ્ધ (૪)લક્ષીમિ() वेसवारः समधुरो लावणो वाऽपि रोचनः।। रसपाकविशेषेण तद्बल्यं (स बल्यः) पिष्टचूर्णितपक्वं वा प्रकु...वापिवान्न(?)तत् ॥१४ ત૬ () સાથન (ન) . ૨૮ / - જે વેસવારને મધુર અથવા લવણયુક્ત ઘી સાથે પકવેલા માંસરસનું દૂધ સાથે બનાવાય તે રુચિકર થાય છે; અથવા પીસી નું સેવન કરવું ઈચ્છવા યોગ્ય છે; એકંદર જુદા નાખી ચૂર્ણરૂપ કરીને પકવેલું માંસ પણ જુદા રસપાકની રીતિથી તયાર કરેલ માંસખેરાક સાથે પકવી રુચિકર કરી શકાય છે. | રસ બલવર્ધક થઈને રસાયનરૂપ બને છે. ૧૮
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy