________________
કાશ્યપસ`હિતા—ખલસ્થાન
૯૬૪
रास्नाजगन्धे पूतीक देवाह्वं देवताडकम् । મળે કે દૂલપારી ને વવાથો થીમુપ, શામ્ (?) | कृष्णागरुं व्याघ्रनखं शतपुष्पां पलङ्कषाम् । कायस्थां च वयस्थां च चोरकं जटिलां जटाम् ॥१६ अपेतराक्षसीं यक्षां गुहाह्वामुष्ट्रलोमिकाम् । हरेणुकां हैमवतीं कैटर्य सुवहां वचाम् ॥ १७ ॥ वृश्चिकालीं च भार्गी च ...स्या शिशुं च कल्कशः । संहृत्य तैलं विपचेद्वातज्वरनिबर्हणम् । પુરાળવિ:સંજ્જારો વિધેયો નાકૂટો રસઃ ॥૮॥
એય પંચમૂલ-લઘુ અને બૃહત્; વી વ– સાટોડીના ભેદ, કાળીપાટ, પુનનવા-સાટોડી, સહસ્રવીર્યા–ધરા, નાદેયી-અરણી કે નાગરમાથ, શતવીર્યા-શતમૂલી કે દ્રાક્ષ, શતાવરી વિશ્વદેવી–ગારખત`ડુલા, શુકનાસા-અરડૂસેા, સહદેવા-ખલા-ખપાટ, નાકુલી કે ગંધનાકુલી, રાસ્ના, અજગ'ધા-જ'ગઢી અજમા, પૂતીક-દુર્ગંધી કરંજ, દેવદાર, દેવતાડક− દેવદાલી કે ઘાષાલતા, ધ્યેય ખલા-ખપાટ, હંસપાદી, (અમુક ક્વાથ વડે શેાધેલ ) ગૂગળ, કાળું અગર, વાઘનખ-નખલેા કે નખલી, સુવા, ગૂગળ, કાયસ્થા-આમળાં, વયઃસ્થાહરડે, ચારક–તે નામે એક સુગધી દ્રવ્યભટેઉર, જટિલા–વડનું ઝાડ, જટામાંસી, અપેતરાક્ષસી-કાળી તુલસી, યક્ષા–રાળ, ગુહાવા–એક જાતના સમેરવા, ઉડ્યૂલામિકાઊંટના જેવાં રૂ’છાડાંવાળી એક વનસ્પતિ, હરેણુકા, હૈમવતી-સ્વ ક્ષીરી કે હરડે, કૈટય –મહાનિમને એક ભેદ–ગેારાનીમ, સુવહા-શેફાલિકા, વજ, વૃશ્ચિકાલી-વરહ'ટા, ભારગી અને સરગવા–એટલાં સમાન ભાગે લઈ તેઓના કલ્ક બનાવી તેના ક્વાથમાં તલનુ તેલ પકવવું; એ તેલ (પીવાથી કે માલિસથી ) વાતજ્વરનેા નાશ કરે છે; આ તેલના પ્રયાગમાં જૂના ઘીના સંસ્કાર કરવા જોઈએ; તેમજ જાંગલ માંસના રસ પણ ઉપયેગમાં લેવા જોઈએ. ૧૩-૧૮
wwww
વાયુના જ્વરને તરત શમાવનારે દશમૂલાદિ ક્વાથ
दशमूलकुलत्थानां यवानां कुडवस्य च । कुलीरश्टङ्गया रास्नायाः शटीपुष्करमूलयोः ॥ १९ ॥ भार्या दुरालभायाश्च निर्यूहः साधु साधितः । तेनास्य विगुणो वायुर्ज्वरश्चाशु प्रशाम्यति ||२०||
દશમૂલ, કળથી અને જવ તેમ જ કાકડાશી’ગ, રાસ્ના, શટકચૂરા, પુષ્કરમૂલ, ભાર’ગી અને ધમાસા-પ્રત્યેક મળીને એક કુડવ૧૬ તાલા લઈ અધકચરાં કરી તેના સારી રીતે ક્વાથ તૈયાર કર્યો હાય અને પછી તેના જો ઉપયાગ કર્યો હાય તા હરકેાઈ મનુષ્યના વિકૃત થયેલા વાતવર તરત જ શાંત થાય છે. ૧૯,૨૦
વાતકફજ-દ્ર દ્રજ જ્વરની ચિકિત્સાબૃહત્યાદિ ક્વાથ
વાત છેૢબલમુચવ્યાથાસ્વામિ ચિલિતમ્ વૃદ્દા પુખ્ત વાર પિપ્પયો નાગાં ફૂટી । ક્વાથમાં વિવેત્તુળમાૌ યોજવવાચનમ્ ॥રી
હવે વાતકફ-એ દોષના વિકારથી થયેલ વરની ચિકિત્સા હું કહું છું-એય બૃહતી(ઊભી બેઠી) ભારી ગણી, પુષ્કરમૂળ, દેવદાર, પીપર, સૂંઠ અને શટકચૂરા-એટલાંને સમાન ભાગે લઈ તેના ક્વાથ અનાવી ગરમ ગરમ જે માણસ પ્રથમ-ખાધા પહેલાં પીએ, તેના એ બેય દોષાનું પાચન થાય છે. ૨૧
સૈધવયુક્ત દશમૂલાદિ કવાથ દ્વિપસમૂહં માર્યાં આ ટાણ્યાં તુરાજમામ્ । नागरं पिप्पलीं दारु पिबेद्वा सैन्धवान्वितम् ॥२२
અથવા તે વાતકફજ જવરમાં દશમૂલ, ભાર’ગી, કાકડાશી’ગ, ધમાસા, સૂંઠ, પીપર તથા દેવદાર-એટલાંને સમાન ભાગે લઈ તેના ક્વાથ કરી સૈ‘ધવ નાખીને તે પીવા. ૨૨
મધયુક્ત પટાલાદિ કવાથ पटोलं धान्यकं मुस्ता मूर्वा पाठा निदिग्धिका । कषाय एषां पातव्यः षडङ्गो मधुसंयुतः ॥ २३॥