SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1004
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટ જ્વર-ચિકિત્સિત-અધ્યાય ૧૯ મે વાતન્વરની ચિકિત્સા-બિલ્વાદિ કવાથ | રાસ્નાન કલક મેળવી પીવાથી તે વાતવિસ્ત્રોડક્સિમ ના થર પાર્જિતથી | વરને મટાડે છે. ૯ ઉષા તુ મૂáનિરાચ્છ પિત્ત લક્ષાવૈધવF I | વાતધરમાં હિતકારી દશમૂલ કવાથ - બિલવવૃક્ષ, અરણ, અરડૂસ, ગાંભારી | | द्विपञ्चमूलनिष्क्वाथः कोष्णो वा यदि वा हिमः । તથા પાડલ–એટલાંનાં મૂળિયાં સમાન रानाकल्कसमायुक्तो वातज्वरहितो मतः ॥१०॥ ભાગે લઈ તેઓને ક્વાથ કરી તેમાં સાજી. દશમૂલ ક્વાથ લગાર ગરમ કે ટાઢા ખાર તથા સિંધવ મેળવીને વાતજવરના | હોય ત્યારે તેમાં રાસ્નાન કલક મેળવી તે રિગીએ તે પીવે. ૫ પીવાથી વાતજવરમાં હિતકર મનાય છે. ૧૦ વાતવરમાં પીવાનું પાનક–શરબત વિદારીગંધાદિ કવાથ યુક્ત રાસ્નાદિ કવાથ समङ्गी मधुकं मुस्तं भद्रदार्वथ शर्करा। રાસનાદિથી મિત્ર વિદ્યારિગંધાદિ કવાથ वातज्वरे प्रयोक्तव्यं गुडूच्या सह पानकम् ॥६॥ | रास्नासरलदेवाह्वयष्टीमधुकसंयुतः। મજીઠ, જેઠીમધ, મેથ, દેવદાર અને તેને વિશે | पेयो विदारिगन्धाद्यो निष्क्वाथोवा ससैन्धवः ॥११ સાકર-એટલાને સમાન ભાગે લઈ તેમાં રાસ્ના, સરલ-ચીડ, દેવદાર તથા જેઠીગળાનું ચૂર્ણ મિશ્ર કરી વાતાવરમાં તેના મધ–એટલાંને ક્વાથ બનાવી તેમાં ઉપર પાનક-શરબતને રેગીએ પ્રયોગ કરો. ૬ કહેલ વિદારીગંધાદિ કવાથને તથા સિંધવના વાતજવરહર વિદ્યારિગંધા આદિને પ્રગ ચૂર્ણને મિશ્ર કરી પીવાથી તે પણ વાતविदारिगन्धा हरण्डं बृहत्यौ पृश्निपर्णिका। નવરને મટાડે છે. ૧૧ भद्रगदारुसमायुक्तो वातज्वरहरो मतः ॥७॥ વિદારીગંધા, એરંડમૂલ, બેય ભૈરી વાતવરમાં હિતકર ખેરાકપાણી ગણી, નાને સમર અને દેવદાર-એટલાંને | पञ्चमुष्टिकयूषेण युक्ताम्ललवणेन च । કવાથ કે ચૂર્ણને પ્રયોગ વાતજવરને હરનાર– | भुञ्जीत भोजनं काले जाङ्गलानां रसेन च ॥१२॥ આ મટાડનાર માન્ય છે. ૭ पिबेदन्तरपानं च बिल्वमूलतं जलम् । વાતજ્વરને મટાડનાર બીજો વાતવરના રોગીએ એગ્ય ખટાશ તથા વિદારિગધાદિયોગ લવણથી યુક્ત પંચમુષ્ટિક યૂષની સાથે विदारिगन्धा कलशा तथा गन्धर्वहस्तकः।। અથવા (માંસાહારીએ) જાંગલ પશુमधुकं भद्रदारुश्च क्वाथः शर्करया युतः।। પક્ષીઓના માંસરસની સાથે યોગ્ય કાળે વાતવરણે તેઓ માતુશાસ્તુતઃ ૮ | ભજન જમવું; તેમ જ એ ભોજનની વિદારીગંધા, નાનો સુમેર, એરંડ. | વચ્ચે બીલીનાં મૂળિયાંથી ઉકાળેલું પાણી મૂળ, જેઠીમધ અને દેવદાર–એટલાંને ક્વાથ, | પીવું જોઈએ. ૧૨ બનાવી સાકરના ચૂર્ણ તથા બિજોરાંને રસ | વિવરણ: અહીં દર્શાવેલ પંચમૃષ્ટિક યૂષ મેળવીને આપવાથી તે પણ વાતજ્વરને | પહેલાં આ ગ્રન્થના જ ખિસ્થાનના “શોથ-ચિકિમટાડે છે. ૮ ત્સિત” નામના ૧૭મા અધ્યાયમાં ૩૦ મા શ્લોકવાતત્ત્વરિહર એરંડાદિ કવાથ | માં વર્ણવેલ છે. ૧૨. एरण्डं वरुणं चैव बृहत्यौ मधुकं तथा। વાતજવરનાશક દશમૂલાદિ તેલોગ वातज्वरहरः क्वाथो रानाकल्कसमायुतः ॥९॥ | द्वे पञ्चमूले वर्चीवमेकेषीकां पुनर्नवाम् ॥१३॥ એરંડમૂલ, વાયવરણે, બેય ભેરીગણ | કવી નાળ તવ શતાવરીન્ા તથા જેઠીમધ–એટલાંને કવાથ બનાવી તેમાં | વિવાં શુકન લેવાં નાકુમાશા
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy