________________
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
૦ ૦ ૦ ૦ ૦
૦
(જ થો ગુણ)
-
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
3ી
પાપ નવિ તીવ્ર ભાવે કરે...
પાપ-બી:....
(પાપભીરુતા) ભારતની સંસ્કૃતિ કહે છે કે: આર્યદેશનો કોઇ માણસ પાપ કરે જ નહિ...શા માટે ? તેનાં જુદાં જુદાં કારણો | નીતિશાસ્ત્ર વર્ણવ્યાં છે.'
સંસારના વ્યવહારમાં ડરપોકપણું-ભીરુતા એ દુર્ગુણ છે...પણ આધ્યાત્મના ક્ષેત્રમાં પાપના આચરણ પ્રત્યે ભીરુતા...તે ગુણ ગણાયો છે.
જે પાપોથી ભીરુ છે તે પ્રાયઃ દુઃખી નહિ રહે અને | કદાચ પૂર્વકૃત જોરદાર પાપોદયે બાહ્ય રીતે દુ:ખી થશે તોયે | તેની માનસિક સ્થિતિ તે દુઃખોના કારણે દીનતાભરી નહિ હોય.
સઘળાં દુઃખોનું મૂળ પાપ છે...એ જાણ્યા પછી દુ:ખ ભીરુ થવાના બદલે હવેથી પાપભીરુ બનવાની ખૂબ જરુર છે.
શા માટે પાપ-ભીરુ બનવું જોઇએ ? આપણા દેશના રાજાઓ જ નહિ, ચોરો અને બહારવટિયાઓ પણ કેવા પાપભીરુ હતા...? પાપભીરુ બનવા શું કરવું જોઇએ ?
વગેરે પ્રશ્નોની, પ્રસંગોની સુંદર રજૂઆત સાથે છણાવટ કરતા આ ગુણનું તમે જરુર વાચન-મનન કરો.
માર્ગાનુસારી આત્માનો ચોથો ગુણ છે : Aીપો પ્રત્યે ભીરુતા.
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
છે ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦