SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ બંધ કરીએ. • બેદરકારીથી થતા પાપોથી દૂર રહીએ. મોજશોખ ના કારણે બંધાતા પાપોથી બચીએ... ક્રૂરતાના પાપોથી છેટા રહીએ. • પોતાની રકમની વસૂલી માટે ગુંડાઓ ન મોકલીએ. રીવોલ્વોરની ધાક ધમકી ન અપાવીએ. • ખેતરોમાં ઝેરી દવા ન છંટાવીએ.. • ગર્ભપાત જેવી કારમી ક્રૂર હત્યાઓ બંધ કરાવીએ. ઉજ્જવળ એવો શ્રાવક સંઘ ત્રણેય હિંસાઓ કરે ? ના..ના.ના. જીવદયા જેના હૈયામાં વસી છે એવી શ્રાવિકાથી ભૂલથી ઉદરના બાળકને સુખ માટે મારી નાંખે ? આ પાપ નથી પણ મહાપાપ છે. એક કબુતર કે ઇયળ મરી જતાં પશ્ચાત્તાપ કરતી શ્રાવિકા શું પોતાના બાળકની હિંસા કરી શકે ? માસક્ષમણ કરનાર શ્રાવિકા આવા પાપ કરી શકે ? પાપ બાદ થડકાર નથી. દુઃખ નથી લાગતું તેના પર કરુણા ઉપજે છે. એિક પ્રસંગો પૂનામાં બે બાળકોની માતા એલાર્સન કરાવવા ગઇ. કિશ્ચયન ડોક્ટરે આ કૂર હત્યાની ના કહી. સમજાવ્યું... આ બાળક જન્મ્યો. સંસ્કાર અને નિમિત્ત જોરદાર મળી જતાં ૯ વર્ષની ઉમરે દીક્ષા લીધી. બે ભાઇ મહાન પ્રભાવક સારા સંયમી બન્યા. જો બાઇએડોક્ટરની સલાહ સ્વીકારી ન હોત તો જિનશાસનને ભાવિના મહાન આચાર્યની ભેટ ન મળત. વસ્તુપાળ-તેજપાળ, મીરા, સુલસા, સીતા કેમ થતાં નથી? કારણ આવી પાપી માતાઓને કારણે. આ મહાન આત્માઓ થનારા બાળકો પેટમાંથી જ રવાના થઇ ગયા. જે નિર્દોષ છે, જે જન્યું જ નથી એવા બાળક પર એટમ બોમ્બ એનું નામ એબોર્શન. પશુની હત્યા કરનાર કસાઇ કરતા આવી માતાઓ વધુ ક્રૂર છે. A = એટમ B = બોમ્બ 0 = ઓવર R = ગુલાબી T = ટીનર 1= સંવેદના (નિર્દોષ) અનાથ, ઓપરેશન કીટ હત્યાઃ એક બેન ભીંતના કીટ પર ઝેરી એ છાંટી હજારો કલેવરોને નીચે પાડી રહ્યા હતા. ઉપરના માળે સામે શ્રાવક-શ્રાવિકા રહેતા હતા આ દશ્ય જોઇ કંપારી છૂટી ગઇ. આવા દૃશ્યો રોજ જોવાય તો જીવદયા પરિણામો કેમ ટકે ? તપાસ કરતા ખબર પડી કે દવા છાંટનાર પણ બેન જૈન હતા. વાંદા, ઉદર, ઉધઇ, કીડા મારવાની દવાઓના વપરાશથી એવા સંસ્કારથી હૃદય કઠોર બનતું જાય છે. ટી.વી. માં પાવડર ની
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy