________________
બંધ કરીએ.
• બેદરકારીથી થતા પાપોથી દૂર રહીએ.
મોજશોખ ના કારણે બંધાતા પાપોથી બચીએ... ક્રૂરતાના પાપોથી છેટા રહીએ. • પોતાની રકમની વસૂલી માટે ગુંડાઓ ન મોકલીએ.
રીવોલ્વોરની ધાક ધમકી ન અપાવીએ. • ખેતરોમાં ઝેરી દવા ન છંટાવીએ.. • ગર્ભપાત જેવી કારમી ક્રૂર હત્યાઓ બંધ કરાવીએ. ઉજ્જવળ એવો શ્રાવક સંઘ ત્રણેય હિંસાઓ કરે ? ના..ના.ના.
જીવદયા જેના હૈયામાં વસી છે એવી શ્રાવિકાથી ભૂલથી ઉદરના બાળકને સુખ માટે મારી નાંખે ? આ પાપ નથી પણ મહાપાપ છે.
એક કબુતર કે ઇયળ મરી જતાં પશ્ચાત્તાપ કરતી શ્રાવિકા શું પોતાના બાળકની હિંસા કરી શકે ? માસક્ષમણ કરનાર શ્રાવિકા આવા પાપ કરી શકે ? પાપ બાદ થડકાર નથી. દુઃખ નથી લાગતું તેના પર કરુણા ઉપજે છે.
એિક પ્રસંગો
પૂનામાં બે બાળકોની માતા એલાર્સન કરાવવા ગઇ. કિશ્ચયન ડોક્ટરે આ કૂર હત્યાની ના કહી. સમજાવ્યું... આ બાળક જન્મ્યો. સંસ્કાર અને નિમિત્ત જોરદાર મળી જતાં ૯ વર્ષની ઉમરે દીક્ષા લીધી. બે ભાઇ મહાન પ્રભાવક સારા સંયમી બન્યા. જો બાઇએડોક્ટરની સલાહ સ્વીકારી ન હોત તો જિનશાસનને ભાવિના મહાન આચાર્યની ભેટ ન મળત. વસ્તુપાળ-તેજપાળ, મીરા, સુલસા, સીતા કેમ થતાં નથી? કારણ આવી પાપી માતાઓને કારણે. આ મહાન આત્માઓ થનારા બાળકો પેટમાંથી જ રવાના થઇ ગયા.
જે નિર્દોષ છે, જે જન્યું જ નથી એવા બાળક પર એટમ બોમ્બ એનું નામ એબોર્શન. પશુની હત્યા કરનાર કસાઇ કરતા આવી માતાઓ વધુ ક્રૂર છે.
A = એટમ B = બોમ્બ 0 = ઓવર R = ગુલાબી T = ટીનર 1= સંવેદના (નિર્દોષ) અનાથ, ઓપરેશન
કીટ હત્યાઃ એક બેન ભીંતના કીટ પર ઝેરી એ છાંટી હજારો કલેવરોને નીચે પાડી રહ્યા હતા. ઉપરના માળે સામે શ્રાવક-શ્રાવિકા રહેતા હતા આ દશ્ય જોઇ કંપારી છૂટી ગઇ. આવા દૃશ્યો રોજ જોવાય તો જીવદયા પરિણામો કેમ ટકે ? તપાસ કરતા ખબર પડી કે દવા છાંટનાર પણ બેન જૈન હતા. વાંદા, ઉદર, ઉધઇ, કીડા મારવાની દવાઓના વપરાશથી એવા સંસ્કારથી હૃદય કઠોર બનતું જાય છે. ટી.વી. માં પાવડર ની