________________
૧લુ સ્કૂલ (દેશથકી) પ્રાણાતિપાત વિરમણ વ્રત
નિરપરાધી ત્રસ (હાલતા ચાલતા) જીવોને મારી નાખવાના સંકલ્પપૂર્વક (જાણી જોઇને) મારવાની બુદ્ધિથી મારવા નહી...
સાવચેતી અઠ્ઠાઇ વગેરે પર્વોના દિવસોમાં ખાંડવું દળવુ પીસવુ વગેરે આરંભ સમારંભની પ્રવૃત્તિઓ ન કરવી...
• બાગ બગીચા ઉભા કરવા નહીં લોન કાપવી નહી નિષ્કારણ ઝાડ પાન વગેરે કાપવા નહી...
• તળાવ, નદી, હોજ વગેરે જળાશયોમાં નહાવુ નહી. ' • ગર્ભપાત કરવો કરાવવો નહી.
• પ્રાણીઓના માળા ભાંગવા નહી. ઇંડા દૂર કરવા નહી.. • ઉંદર, કીડી વગેરે જીવજંતુના દર પૂરવા નહી. કરણી • અનાજ વગેરે જયણાપૂર્વક દળાવવું.
• ચૂલો આદિ વસ્તુના ઉપયોગ પૂર્વે જયણાપૂર્વક પૂંજણી આદિથી પ્રમાર્જન કરવું.
• અણગળ પાણી વાપરવુ નહી. • થાળી ધોઇને પીવાનો આગ્રહ રાખવો.
• ભાજીપાલો, બદામ સિવાયનો સૂકો મેવો ફાગણચોમાસાથી કાર્તિકચોમાસી સુધી વર્જવા..
• આંગણા વગેરે સ્થાનોમાં નિગોદ ન થાય તેની ખાસ કાળજી રાખવી.
જયણા
• ઘર, કવો, નદીતળાવાદિ, ધંધા રોજગાર કારખાનાદિક તથા ઔષધાદિના પ્રયોગમાં જીવહિંસા થાય તેની જયણા (ન છૂટકે છૂટ)
• મૃતભોજન આદિમાં જમવું નહી. છેવટે જયણા.
• હિંસક દવા છાંટવી નહી. છાંટવી જ પડે તો ખૂબ જ ઉપયોગ સાવધાની જયણાપૂર્વક વર્તવું.
• હિંસક દવાઓ ખાવી નહી. (છેવટે જયણા....)
ચોમાસામાં નીલ/ફૂગ ઉપર પગ દઇને ને ચાલવું, ઘાસ ઉપર પણ ન