SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જયણા. ૪) મિથ્યાધર્મમાં દ્રવ્યખર્ચવું નહીં. સંજોગ કે લાચારીને કારણે કરવું પડે તો તારકની બુધ્ધિએ કરવું નહીં. ૫) જૈન શાસનને માન્ય દેવ દેવીઓને સાધર્મિક રૂપેજ માનવા. ૬) મિથ્યાદષ્ટિ દેવ દેવીઓને માનવા પૂજવા નહીં કદાચિત અનિવાર્ય સંજોગોમાં માનવા પડે તો હેય (ખોટું) સમજી ને કરવું ગોત્રાજ (જુવાર) આદિ કરવું જ પડે તો જયણા. કરણી ૭) બાવા/સંન્યાસી તેમજ મહાવ્રત લોપક ને માનવા વાંદવા નહીં ૮) લૌકિક ધર્મની પ્રવૃત્તિઓમાં ભાગ ન લેવો. દાન, શીલ, તપ, ભાવ ધર્મની જાગૃતિ રાખવી. . સાત ક્ષેત્રમાં યથાશક્તિ દાન કરવું. ♦ પ્રભુ દર્શન કર્યા પછી પચ્ચખ્ખાણ પારવું ♦ સ્વદ્રવ્યથી ભાવોલ્લાસ પૂર્વક પૂજા કરવી ♦ તીર્થયાત્રા, સ્નાત્ર મહોત્સવ આદિ કરવા. સૂત્ર અર્થ ગોખવા/ધા૨ણ ક૨વા રાત્રિ ભોજન ત્યાગ, ઉકાળેલું પાણી વાપરવા માટે નો આગ્રહ, પર્વતિથિઓએ પૌષધ આદિ માટેનું લક્ષ રાખવો. અતિચાર શંકા :કાંક્ષા : : જિનવચનમાં શંકા કરવી તે.. અન્યમતની અભિલાષા કરવી તે... વિચિકિત્સા : ધર્મના ફળ વિષે સંદેહ કરવો તે... મિથ્યાદષ્ટિ પ્રશંસા : અન્યધર્મીઓની પ્રશંસા કરવી તે.. તત્વસંસ્તવ : અન્યધર્મીઓનો તથા કુલિંગીઓનો પરિચય કરવો તે.. ઉપરના પાંચે ય અતિયારો તથા સમ્યક્ત્વને લાંછિત કરનારી પ્રવૃત્તિઓ ટાળવાથી સમ્યક્ત્વ ઉજ્જ્વળ રહે છે... મજબુરી : સમ્યક્ત્વના શુદ્ધઆચારો પાળવાની ઇચ્છા હોવા છતાં કઇંક નિર્બળતા કે સંયોગાધીન અવસ્થામાં તેવા આચારો ન પાળી શકે તો નીચેની છ છૂટો ધારવામાં 1X11X1 1X1 DX13X1XXXQOXXXXX D84 DX1 DX1
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy