________________
(
પ્ર. ૧
ઉત્તર
પ્ર. ૨
આઠ પ્રકારની અણહારી આરાધના કંઇ ?
ઉત્તર પોષધ વ્રત ‘જાવ અહોર’ યુક્તનું છે એટલે કે આઠ પ્રહરનું.
પ્ર. ૩
ઉત્તર
પ્ર. ૪
ઉત્તર
પ્ર. પ
ઉત્તર
પૌષધ વ્રત એટલે શું ?
આત્માના ગુણોને પોષવાવાળુ વ્રત તે પૌષધ વ્રત.
પ્ર. ૭
ઉત્તર
આઠ પ્રહર પૌષધની આરાધના કોણે કરી હતી ?
શંખ શ્રાવકે.
શ્રાવકને કેટલા પૌષધ કરનાર બતાવ્યા છે ?
મહિનામાં છ પૌષધ કરનાર બતાવ્યા છે.
સાધુ સાધ્વી કરાવે છે, અનુમોદે છે પણ કરતાં નથી તે શું ? પૌષધ વ્રત.
પ્ર. ૬
ઉત્તર અગિયાર વસ્તુનો ત્યાગ છે.
અગિયારમાં વ્રતમાં અગિયાર શું છે ?
૧) અસણં, ૨) પાણં, ૩) ખાઇમં, ૪) સાઇમં, ૫) અબ્રહ્મ, ૬) મણિ, ૭) સુવન્ન, ૮) માલા, ૯) વિલેપણ, ૧૦) સત્ય, ૧૧) મુસલ.
ઔષધની જગ્યાએ પોષધ કોણે કર્યો ?
પરદેશી રાજાએ.
પ્ર. ૮
સામાયિક અને પૌષધ વ્રતમાં શું ફરક છે ?
ઉત્તર સામાયિક કેવળ બે ઘડીની હોય છે. જ્યારે પૌષધ ઓછામાં ઓછા ચાર પ્રહરનો હોય છે. સામાયિકમાં નિદ્રા અને આહારનો ત્યાગ હોય છે. જ્યારે પૌષધ વ્રત તો આઠ પ્રહરનો હોય તેમાં આહારનો તો ત્યાગ હોય જ છે પણ નિદ્રા લઇ શકે છે. ચાર પ્રહરનો હોય તો આહાર અને નિદ્રા કરે તેને ‘જયણા’ કહે છે.
પ્ર. ૯. સામાયિકમાં આહાર પાણીની છૂટ કેમ નથી ?
ઉત્તર
સામાયિક અલ્પ સમયની હોય છે. તેથી છૂટો વગર થઇ શકે. જો સામાયિકમાં આહા૨ પાણીની છૂટ આપવામાં આવે તો સામાયિકમાં જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના થઇ શકે નહિ. (સાધુની સામાયિક જીવન પર્યંતની હોવાથી છૂટ વગર પાળવી મુશ્કેલ છે એટલે સામાયિકમાં સાધુને આહારની છૂટ છે.) પ્ર. ૧૦. પ્રતિલેખન અને પ્રમાર્જન કોને કહેવાય છે ?
ઉત્તર
પ્રતિલેખન : વસ્ત્રાદિ કામમાં આવવાવાળા બધા ઉપકરણોમાં કોઇ જીવ છે કે 9727
૧૭૦