________________
કામદેવ શ્રાવક સંકલ્પ (ધારણા) પૂર્વક પ્રતિસાધારી કાઉસગ્નમાં ઉભા છે. તેની જ્યારે ઇન્દ્ર ઇજસભામાં પ્રસંશા કરી ત્યારે એક દેવ તેની પરીક્ષા લેવા ઉપસર્ગ કરવા મનુષ્યલોકમાં આવ્યો.દેવ જેમ ઉપસર્ગ કરે છે તેમ શ્રાવક ઉપસર્ગને સમભાવભાવે સહન કરે છે. આ રીતે શ્રાવકવતને નિષ્કલંક પાળી સૌધર્મદેવલોકમાં દેવપણાને પામે છે.”
આ છે શ્રાવકધર્મના વતનો, વિરતિને સ્વીકારવાનો અને દ્રઢતાપૂર્વક પાલન કરવાનો મહિમા.
કેટલાક પ્રશ્નોત્તર
હે અનંત કરુણા સાગર વિભો ! ભૌતિકતાનો ભિખારી મારો આત્માતૃષ્ણાનું ચપ્પણીયું લઈને પુદ્ગલની ભીખ દસે દિશામાં માંગ્યા કરે છે ને ભટકયાં કરે છે. આ ‘ભટકે છે” એ જો ખટકે તો જરૂર અટકે. શ્રુતના સહારે ૬ દ્વવ્યોને યથાર્થ જાણી મારા હ્રવ્યોનો મહિમા લાવું બે ભવની દિશાના ભ્રમણ ટાળે.
મ
૧
દેશાવગાસિક વ્રત કોને કહે છે ? ઉત્તર છઠ્ઠા વ્રતમાં જે મર્યાદાઓ ત્વત્ જીવન માટે કરી હતી તેનાથી પણ અધિક
સંક્ષેપમાં દિવસભર જે મર્યાદાઓ કરવી તેને દેશાવગાસિક વ્રત કહે છે. પ્ર. ૨ ૬ઠ્ઠા વ્રતમાં અને ૧૦ માં વ્રતમાં શું ફરક છે ? ઉત્તર છઠું વ્રત યાવજી વન માટે લેવામાં આવે છે અને ૧૦મું વ્રત ૧ દિવસ માટે
લેવામાં આવે છે. છઠ્ઠા વ્રતમાં દિશાની મર્યાદા કરાય છે. દસમાં વ્રતમાં અંતરની
મર્યાદા કરાય છે. પ્ર. ૩ ૧૦ માં વ્રતમાં અને ૧૧ માં વ્રતમાં શું ફરક છે? ઉત્તર ૧૦ વ્રતમાં ખાવા-પીવાની ચીજોની મર્યાદા કરવામાં આવે છે. તેમાં સંપૂર્ણ
ત્યાગ નથી, જ્યારે ૧૧ મા વ્રતમાં આહાર પાણી આદિનો આઠ પ્રહર માટે
સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે છે. પ્ર. ૪ દસમાં વ્રતમાં બીજા કયા પચ્ચકખાણ કરવામાં આવે છે ? ઉત્તર આ વ્રત ત્રણ પ્રકારનું છે.
૧) જઘન્ય, ૨) મધ્યમ, ૩) ઉત્કૃષ્ટ. જન્યઃ તેમાં નવકારશી લઇને ૧૦ પચ્ચખાણ કરવામાં આવે છે. ૧૪