________________
અત્યારસુધીમાં આત્માને માટે ખતરનાર પુરવાર થયેલો ઇન્દ્રિયોનો અસંયમ કાબૂમાં આયા વિના નહિ રહે !
કેટલાક પ્રશ્નોત્તર
હૈ ત્રિલોકનાથ ! જાણો સ્વરૂપ ત્રણ લોકનું તો માહરું શું માત્ર આ.' આપ સર્વજ્ઞનો હું દયાપાત્ર ભોગી જીવ. “ભોગો ભોગવાતાં નથી, તું જ ભોગવાઇ રહ્યો છે.” જ્ઞાનીના આ વચનોની ઉપેક્ષા કરી ભોગોપભોગ દ્વારા પૂરનો ધરાહાર કર્તા ભોકતા થવા જાય છે. (થઇ ન શકે), તેવા મારા આત્માને ધિક્કાર છે.
પ્ર. ૧
ઉત્તર
પ્ર. ૨
ઉત્તર
પ્ર. ૩
ઉત્તર
૫. ૪
ઉત્તર
પ્ર. ૫
ઉત્તર
પ્ર. ૬
ઉત્તર
ઉવભોગ કોને કહે છે ?
જે વસ્તુ એકવાર ભોગવવામાં આવે છે. તેને ઉપભોગ કહે છે. જેવી રીતે અન્ન, પાણી, ફળ આદિ...
પરિભોગ કોને કહે છે ?
જે
વસ્તુ વારંવાર ભોગવામાં આવે છે. તેને પરિભોગ કહે છે. જેવી રીતે વસ્ત્ર, પાત્ર, આભૂષણ મકાન આદિ..
ઉવભોગ પરિભોગ પરિમાણ વ્રત કેટલા પ્રકારનું છે ?
બે પ્રકારનું છે. ૧) વસ્તુઓનું પરિમાણ, ૨) વ્યાપારનું પરિમાણ. જીવન જરૂરિયાત તમામ વસ્તુ બે શબ્દમાં સમાય તે કયા બે શબ્દ ? ઉવયોગ - પરિભોગ.
વસ્તુ કેટલી છે ?
ઉવભોગ પરિભોગની ૨૬ પ્રકારની વસ્તુ કઇ કઇ છે ?
૧) ઉલ્લણિયાવિહિં = ટુવાલ, નેપકીન વગેરેની જાત અને સંખ્યાની મર્યાદા.
૨) દંતણવિહિં = દાતણની જાત અને સંખ્યાની મર્યાદા.
૩) ફ્લવિહિં = ફળની જાત અને સંખ્યાની મર્યાદા.
૪) અભંગણવિહિં = માલિસ કરવાના તેલની જાત અને તેના પ્રમાણની મર્યાદા
૫) ઉન્વટ્ટણવિહિં = પીઠી વગેરે શરીરે ચોળવાની વસ્તુની જાત અને સંખ્યાની
ઉવભોગ પરિભોગની
૨૬ પ્રકારની છે.