SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ અત્યારસુધીમાં આત્માને માટે ખતરનાર પુરવાર થયેલો ઇન્દ્રિયોનો અસંયમ કાબૂમાં આયા વિના નહિ રહે ! કેટલાક પ્રશ્નોત્તર હૈ ત્રિલોકનાથ ! જાણો સ્વરૂપ ત્રણ લોકનું તો માહરું શું માત્ર આ.' આપ સર્વજ્ઞનો હું દયાપાત્ર ભોગી જીવ. “ભોગો ભોગવાતાં નથી, તું જ ભોગવાઇ રહ્યો છે.” જ્ઞાનીના આ વચનોની ઉપેક્ષા કરી ભોગોપભોગ દ્વારા પૂરનો ધરાહાર કર્તા ભોકતા થવા જાય છે. (થઇ ન શકે), તેવા મારા આત્માને ધિક્કાર છે. પ્ર. ૧ ઉત્તર પ્ર. ૨ ઉત્તર પ્ર. ૩ ઉત્તર ૫. ૪ ઉત્તર પ્ર. ૫ ઉત્તર પ્ર. ૬ ઉત્તર ઉવભોગ કોને કહે છે ? જે વસ્તુ એકવાર ભોગવવામાં આવે છે. તેને ઉપભોગ કહે છે. જેવી રીતે અન્ન, પાણી, ફળ આદિ... પરિભોગ કોને કહે છે ? જે વસ્તુ વારંવાર ભોગવામાં આવે છે. તેને પરિભોગ કહે છે. જેવી રીતે વસ્ત્ર, પાત્ર, આભૂષણ મકાન આદિ.. ઉવભોગ પરિભોગ પરિમાણ વ્રત કેટલા પ્રકારનું છે ? બે પ્રકારનું છે. ૧) વસ્તુઓનું પરિમાણ, ૨) વ્યાપારનું પરિમાણ. જીવન જરૂરિયાત તમામ વસ્તુ બે શબ્દમાં સમાય તે કયા બે શબ્દ ? ઉવયોગ - પરિભોગ. વસ્તુ કેટલી છે ? ઉવભોગ પરિભોગની ૨૬ પ્રકારની વસ્તુ કઇ કઇ છે ? ૧) ઉલ્લણિયાવિહિં = ટુવાલ, નેપકીન વગેરેની જાત અને સંખ્યાની મર્યાદા. ૨) દંતણવિહિં = દાતણની જાત અને સંખ્યાની મર્યાદા. ૩) ફ્લવિહિં = ફળની જાત અને સંખ્યાની મર્યાદા. ૪) અભંગણવિહિં = માલિસ કરવાના તેલની જાત અને તેના પ્રમાણની મર્યાદા ૫) ઉન્વટ્ટણવિહિં = પીઠી વગેરે શરીરે ચોળવાની વસ્તુની જાત અને સંખ્યાની ઉવભોગ પરિભોગની ૨૬ પ્રકારની છે.
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy