________________
તેખોનેયાવિવૃદ્ધિર્યા, સાધો: પર્યાયવૃદ્ધિત:। भाषिता भगवत्यादौ सेत्थम्भूतस्य युज्यते ॥५॥
'
(૧) માવતી- ભગવતી ઞૌ-આદિ ગ્રંથોમાં પર્યાયવૃદ્ધિત:- માસાદિ ચારિત્ર પર્યાયની વૃદ્ધિ થવાથી સાધો:- સાધુની યા- જે તેનોભેશ્યાવિવૃદ્ધિચિત્તસુખની વિશેષ વૃદ્ધિ માષિતા- કહી છે સા- તે સ્થભૂતસ્ય- આવા પ્રકારના જ્ઞાન મગ્નને યુતે- ઘટે છે.
(૫)ભગવતી આદિ ગ્રંથમાં કહેલી સાધુના સંયમ પર્યાયની વદ્ધિથી તેજોલેશ્યાની - ચિત્તસુખની વૃદ્ધિ આવા પ્રકારના જ્ઞાનમગ્ન મહાત્માને ઘટે છે.
ભગવતી આદિ ગ્રંથોમાં નિર્દિષ્ટ તેોલેશ્યા વૃદ્ધિનો ક્રમ
દીક્ષા પર્યાય
કયા દેવોથી અધિક
૧. માસ.
૨. માસ.
૩. માસ.
૪.
માસ.
૫.
માસ.
૬-૭-૮
૯-૧૦ માસ.
૧૧-૧૨
વાણવ્યંતર
ભવનપતિ (અસૂર સિવાય)
અસુરકુમાર
ગ્રહ, નક્ષત્ર, તારા
ચંદ્ર-સૂર્ય
ક્રમશઃ ૧-૨, ૩-૪, ૫-૬
૭-૮, ૯-૧૨. વૈમા. દેવ
ક્રમશઃ ૯ ત્રૈવે.-૫ અનુ.
ज्ञानमग्नस्य यच्छर्म, तद्वक्तुं नैव शक्यते ।
नोपमेयं प्रियाश्लेषैर्नापि तच्चन्दनद्रवैः ॥६॥
1
(૬)
જ્ઞાનમનસ્ય- જ્ઞાનમાં મગ્ન થયેલાને -જે શર્મ-સુખ (છે) તદ્તે વહું-કહેવાને શયંતે- સમર્થ થવાય ટ્વ-જ ન-નહિ. (તથા) તત્તે સુખ પ્રિયન્તેઐ:-પ્રિય સ્ત્રીના આલિંગન વડે (અને) ચન્દ્રનદ્રવૈ:- ચંદનના વિલેપન વડે અત્તિ-પણ મેયં-સરખાવવા યોગ્ય ન-નથી.
૧. અધ્યાત્મો અ.૨.ગા. ૧૪, અ.સા. ગા. ૫૩૫, ૩.૨.ગા. ૧૯૨, ભગ. શ. ૧૪ ૩. ૧૦, ધ.બિ.અ. ૬ નો અંતિમ શ્લોક
૪૮ •