SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ને એ ડાકુએ હવામાં બંદૂકના એક-બે ગોળીબાર ૮ વાગે આરંભાયેલો એ પ્રવાસ બરાબર કર્યા. પછી એણે બંદૂકની નાળ પોતાની છાતી તરફ મધરાતના ૧૨ વાગ્યા સુધી, એકધારો ચાર કલાક તાકી. બીજી જ પળે ખેલ ખતમ હતો. પણ ગોપી ચાલ્યો ને એક ગામડામાં, એ મધરાતે અમારું ઊભો થઈ ગયો. સાળાની બંદૂક ઝૂંટવી લઈને એણે આતિથ્ય યોજાયું. ચાર કલાકના આ પ્રવાસમાં યુવાનોની મુક્તિ માન્ય રાખી! જમનાના છાતી સરસાં પાણી આવ્યાં હતાં, છતાં અમે તે સાંજે સાત વાગે જ એક કોતરની અમને ત્યારે તો એમાંથી હૂંફનો અનુભવ થયો ઓથમાં સૂઈ ગયા હતા. ૧૨ મી સુધી તો મુક્તિ હતો. કાદવભર્યા એ ખેતરો પણ અમે વટાવ્યાં. માટે મીટ માંડવી પણ નકામી હતી. ત્યાં અચાનક વાટ કંઈ કાંટા-કાંકરા વિનાની ન હતી. છતાં અમને જ ઠાકુરે અમને જગાડ્યા. અમને થયું. વળી પાછું તો મારગ માખણનો લાગ્યો હતો. ક્યાં આથડવાનું આવ્યું! જાન્યુઆરી ૧૦મીની સવારે અમે આગ્રા ત્યાં તો ઠાકુરનો અવાજ આવ્યો. “હમ તુમકો પહોંચ્યા. અમારા આ અણધાર્યા આગમનને મુક્ત કર દેતે હૈ, તુમ અબી હી ચલે જાવ!' રાજેન્દ્ર અને સ્વજનોએ હર્ષનાં આંસુથી વધાવી સ્વપ્ન કે સત્યા અમે આખો ચોળી રહ્યા : લીધું. એક ઓરડામાં અમે સહુએ થોડી વાર રડ્યા આ શું? આજે તો હજી ૯મીની રાત છે. રાજેન્દ્ર જ કર્યું! ચંબલની એ ખીણો હજી આંખ સામેથી એટલામાં આવી ગયો? લાખ રૂપિયાની બાન શું ખસતી ન હતી! ડાકુઓને મળી પણ ગઈ? ત્યાં તો ગોપી ફરી પૂર્વ-દેશની યાત્રા કરીને, અમે સીધાં જ બોલ્યો. “ખડે હો જાવ! હમ તુમ કો મુક્ત કર દેતે શંખેશ્વરજી ગયા. એ દાદાને જોતાં જ અમારી આંખમાંથી દડદડ આંસુધાર ચાલી નીકળી! અણધારી-મુક્તિ પાછળના ગેબી દોરી સંચારનો કેટલાક અનુભવો, કોઈક પ્રસંગો, એવા બની અમે વિચાર કરીએ, એ પહેલાં તો ગોપીના સાળાએ જાય છે કે, મણિમુક્તાની જેમ એનું જતન પણ અને બીજા બે-ત્રણ ખેડૂતોએ અમને સહાનુભૂતિ દિલની દાબડીમાં જ થઈ શકે! બતાવી. અને અમે એ જ રાતે ચંબલની ખીણને ચંબલની એ ખતરનાક-ખીણોમાં વીતાવેલા સલામ ભરીને ચાલતા થયા! અજંપાભર્યા ૧૩ દહાડા અને અજંપામાં પણ કઈ શક્તિએ અમને મુક્તિ અપાવી? ચંબલની અભય આપી ગયેલી, મહામંત્ર શ્રી નમસ્કારની ચુંગાલમાંથી અમને છોડાવવા કોણ વહારે ધાયું? અને શંખેશ્વરજીની એ ગેબીશક્તિ પણ એક આવો અમને સમજાતું ન હતું! પ્રશ્નનો જવાબ અમે જ પ્રસંગ છે. દિલની દાબડીમાં અમે એનું જતન આકાશને આંગણે ટમટમતા તારલાને પૂછડ્યો. તો કરીશું અને અંધારનો-આપદનો પંથ આવશે, ત્યારે જવાબમાં અમારા કાને મહામંત્રના એ શબ્દો એ દાબડી ખોલીને, એ મણિમુક્તાના પ્રકાશે, ઘૂમરાવા માંડ્યા ને આંખ સામે શંખેશ્વર પગદંડીને પ્રકાશિત બનાવીશું અને પ્રકાશયાત્રી પાર્શ્વનાથના એ મંદિરની અને એ મૂર્તિની બનવાનું ગૌરવ અમે ધારણ કરીશું! અભયદા-આકૃતિ ઉપસી આવી! સંસાર સર્ષના વિષથી, વિષ લહેરે લહેરાય; નવકાર મંત્રના પ્રયોગથી, જીવ જાગ્રત થઈ જાય.'–૧૫ |
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy