SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ * મારા જીવનના ધાર્મિક પરિવર્તનમાં ૪૯ મૂળભૂત કારણો ૦ બાલ્યાવસ્થાથી જ માતાના મુખથી રાત્રે તે ઘરમાં સંસ્કારી શ્રાવિકા તરીકે આદર્શ સૂતાં પહેલાં ધર્મકથાનુયોગનું શ્રવણ. પત્નિની આંતરિક લાગણી સાથે ધર્મ ક્રિયા માટેની 0 ગેડીઓ મારી અનિચ્છાએ પણ ધાર્મિક પ્રેરણા. પાઠશાળાએ મોકલનાર દાદાજી. 0 પૂજ્ય આચાર્ય શ્રી વિજય * ૦ ધાર્મિક પાઠશાળામાંથી મળેલ ધાર્મિક ભક્તિસૂરીશ્વરજીના શિષ્યરત્ન પૂ. પં. શ્રી શિક્ષણ, નૈતિક જીવન, પાપનો ડર અને પૂજ્ય વિનય વિજયજી મહારાજ (હાલ પૂજ્ય આચાર્ય શ્રી સાધુસાધ્વી ભગવંતોને રસ્તામાં પણ વિનયપૂર્વક વિજય વિનયચંદ્ર સૂરીશ્વરજી મહારાજ) તથા વંદનાદિ કરવું આદિ બાબતો. તેમના શિષ્ય મહાતપસ્વી મુનિ શ્રી ગુણવિજયજી મહારાજની ધાર્મિક પ્રેરણા. મોહનભાઈના મનમોહક અનુભવો શ્રી મોહનલાલ ધનજી કુરિયા મુ. પો. લાયજા મોટા, તા. માંડવી-કચ્છ. અનહદ્ પુણ્યોદયનાં લીધે જૈન કુટુંબમાં જન્મ મળ્યા. નવકારથી બધું જ મળે અને રોગ-શોક-ભય થયો. સાથે સૌ ધાર્મિક પ્રવૃત્તિઓનાં સંસ્કાર વગેરે અનિષ્ટ તત્ત્વો દૂર થાય એમ જાણવા મળ્યું રુધિર બદલે તનતણું, વળી બદલે મન વ્યાપાર; તન-મન-મેળ મળશે બધા, જપતા શ્રી નવકાર.'-૪૪
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy