________________
ભાવનાથી પણ આવું પરિણામ નીપજતું હોય તો આવવા પ્રેરણા કરી. હું વ્યાખ્યાન સાંભળતો પ્રકૃષ્ટ મૈત્રીના કેન્દ્ર સમા શ્રી તીર્થંકર દેવો જ્યાં થયો, જેમાંથી મને ઘણું માર્ગદર્શન મળ્યું છે. અને બિરાજતા હોય તે સમવસરણમાં નિત્યવૈરી બરાબર અણીને ટાંકણે વ્યાખ્યાનમાં સાંભળેલ પશુપંખીઓ પણ જાતિવૈર ભૂલી જઈ સાથે બેસી ઉપર્યુક્ત વચનો યાદ આવ્યાં. તેમની વાણીનું પાન કરે એમાં શી નવાઈ? આમ, બન્ને રીતે-દ્રવ્યથી અને
આપણી ભાવનાનું બિંદુ શ્રી તીર્થકર ભાવથી–નવકારે મને નવજીવન આપ્યું છે. મારો પરમાત્માની ભાવનાના સિધુમાં ભળી જાય તો બધો વિકાસ અને આભારી છે એથી હું નવકારને અક્ષય બની જાય. આ હેતુથી હું નિત્ય આ ભાવના મારું સર્વસ્વ ગણું છું અને સવારે, ભાવના કરતાં પણ કરું છું : શ્રી તીર્થંકર પરમાત્માની “સવિ જીવ પહેલાં નવકારને ઉદેશીને એક શ્લોક બોલી કરું શાસનરસી'ની ભાવના સફળ બનો. નવકાર પ્રત્યેનો મારો આ ભાવ હું રોજ વ્યક્ત
સર્વના સુખની અને હિતની ભાવના સાથે કરેલ કરું છું. આ રહ્યો એ શ્લોક : નવકાર મંત્રના જાપથી મનનું ઊર્ધીકરણ થાય છે,
त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धुश्च सखा त्वमेव । જીવનના સંઘર્ષોમાં યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થાય
त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्व मम देव देव ।। છે અને આપત્તિને વૈર્ય સાથે વધાવી લેવાનું બળ અર્થ : મારે મન માતા, પિતા, ભાઈ, મિત્ર, મળે છે; એટલું જ નહિ, એનાથી આજે મારો વિદ્યા, ધન-બધું જ તું છે; અર્થાત્ એ બધાં મળીને સર્વાગી વિકાસ થતો હું અનુભવી શકું છું. મને જેમ માણસની જે અપેક્ષાઓ સંતોષે છે, એ મારી બધી જ જેમ સારું થતું ગયું તેમ તેમ ધીરે ધીરે હું ધર્મમાં પણ અપેક્ષાઓ એક તારા દ્વારા જ સંતોષાઈ જાય છે. આગળ વધતો ગયો, ને વ્રત-નિયમમાં આવવા લાગ્યો.
નવકારની સાધનાની સાચી પ્રક્રિયા ગયા ભાદરવા માસમાં અમારે ત્યાં શ્રી નવકાર શ્રી ગુલાબચંદભાઈને નવકારની સાધના અને મંત્રનો એક લાખનો જાપ અને શ્રી વર્ધમાન તપના તેની સાથે એની સાચી પ્રક્રિયા આકસ્મિક રીતે પાયાનો કાર્યક્રમ મહારાજશ્રીએ ગોઠવ્યો હતો. તે પ્રાપ્ત થઈ ગઈ, તેથી નવકાર તેમના માટે વખતે મેં વર્ધમાન તપનો પાયો પણ નાખ્યો. અચિંતચિંતામણિ બની ગયો. એમણે તો માત્ર કેન્સરના દર્દી સાથે આ દુનિયામાંથી વિદાય લેવા સદ્ગતિ જ ચિંતવી/ઇચ્છી હતી, પરંતુ નવકારે તો તૈયાર થયેલો હું લાગેટ વીસ દિવસ સુધી આંબેલ અડ્યા વિના સઘળી અનુકૂળતાઓ સર્જી દીધી. અને વચ્ચે વચ્ચે ઉપવાસની આરાધના કરી
! વચ્ચે ઉપવાસના આરાધના કરી એમની નવકારની સાધના શીઘ્ર ફળવતી બની શક્યો! મને એથી ખૂબ જ સંતોષ થાય છે. મારા એમાં એમની સાધના–પ્રક્રિયાનાં નીચેનાં અંગો જીવનમાં કોઈ અજબ શાંતિ પ્રસરી રહી છે.
મહત્ત્વનો લાગે છે : સંવત ૧૯૯૬ પૂર્વેનું મારું જીવન ધર્મશૂન્ય હતું. ૧. નવકાર ઇષ્ટસાધક છે એવી દઢ શ્રદ્ધા, રાત્રિ ભોજન, ફીચરનો ધંધો, મોડી રાત સુધીના
છે. રાત સુધીના ૨. સર્વ સાથે હૃદયપૂર્વકની ક્ષમાપના અને ઉજાગરા, બીજાનું સારું જોઈને નારાજ થવું-એ મૈત્યાદિ ભાવનાથી શુદ્ધ થયેલી મનની બધું તો મારા જીવનમાં સામાન્ય હતું. તે વખતે મેં ભૂમિકા, કોઈનું સારું ઇચ્છવું નથી; ઊલટું, બીજાનું બગડે ૩. અરિહંતની રાતદિન રટણા, કેમ એ વિચાર રહેતો. આર્ત અને રૌદ્રધ્યાનના ૪. મન ઉપર સતત ચોકી, અને કેન્દ્રમાં હું જીવન વીતાવતો હતો. એ ટાણે મને ૫. (નવકાર પ્રત્યે સમર્પિતતાના ભાવ દ્વારા) એક કલ્યાણમિત્ર મળી ગયો. એણે મને વ્યાખ્યાનમાં પોતાના કર્તુત્વભાવનું વિસર્જન.
“ખરચતાં ખૂટે નહીં, લૂટે નહીં કોઈ ચોર; જાપ જપો નવકારના, સહુ માંયે શિરમોર.”—૨૦.
૩૪