SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ મળ્યું ન હોય! મેં ચાપાણી લીધાં. હું ભાવના અને મને તદ્દન સારું થઈ ગયું. આજે એ વાતને પંદર નવકાર મૂકતો નથી. વર્ષ વીતી ગયાં છે. ધીરે ધીરે હું દૂધ, રાબડી વગેરે પ્રવાહી ખોરાક મને તો કૅન્સરે લાભ કર્યો. કૅન્સર ન થયું હોત લેવા માંડ્યો. દૂધની કેવળ મલાઈ જેવો પૌષ્ટિક તો કદાચ હું ધર્મમાં ન જોડાયો હોત મને જિવાડનાર ખોરાક મને આપવા લાગ્યા. એક અઠવાડિયામાં તો નવકાર છે એમ હું માનું છું. તેથી નવકાર એ મારે હું શીરો વગેરે લેતો થયો! મન સર્વસ્વ છે. અમારા ફેમિલી ડૉકટરને સાથે લઈ અમે મોટા મારી દિનચર્યા ડૉકટરને બતાવવા ગયા. મને જોઈને ઘણું જ ત્યારથી હું નિવૃત્ત જીવન ગાળું છું. આજે મારી આશ્ચર્ય થયું. બધી વાત કરી. એ કહે : “તમે દિનચર્યા આ પ્રમાણે છે : યા ચાર-પાંચ દિવસથી કંઈ ખાધું ન હતું, ઊલટી સવારે ચાર વાગે ઊઠી જાઉં છું. ઊઠીને : શાની થઈ? ગળું શાથી ખૂલી ગયું? તમે શું શું ઉપચાર વાર બનાવે. બે નીવા ખંત મા. કર્યા હતા? કોઈ દવા લીધી હતી? વૈધ આદિની પણ નિત્તી ધ્વપુછયુ, વેર અન્ને ન ગ . કોઈ દવા કરી હોય તો તે કહો, જેથી બીજા દરદીઓ અને “જગતના સર્વ જીવો સુખી થાઓ; નીરોગી ઉપર તે અજમાવી શકાય.” મેં કહ્યું કે, “મેં કોઈ દવા થાઓ, નીરોગી થાઓ; મુક્ત થાઓ, મુક્ત થાઓ; લીધી નથી, પ્રભુનું નામ લીધું છે.' મેં કોઈ પણ કોઈ પાપ ન આચરો' –એ પ્રમાણે ભાવના કરીને ઉપચાર કર્યો હોય તે કઢાવવા ડૉકટરે ઘણા પ્રશ્નો પબાસને બેસી, હૃદયમાં શ્વેત કમળની ધારણા પૂજ્યા, પણ મારી પાસે બીજું કંઈ કહેવાનું હતું જ કરી તન્મય થઈને એકસો આઠ નવકાર અને નહિ. ડૉકટરને લાગ્યું કે હવે કંઈક ટ્રીટમેન્ટ કરવી ‘ઉવસગ્ગહર'ની નવકારવાળી ગણું છું. પછી થોડી જોઈએ. એમણે લાઈટ લેવાનું કહ્યું. મેં લાઈટ વાર અરિહંત પરમાત્માના શ્વેત વર્ણનું હૃદયમાં લેવાનું નક્કી કર્યું. અઠ્ઠાવીસ સીટિંગ લાઇટ (ડીપ ધ્યાન કરું છું. અંતે, ધ્યાનસ્થ દશામાં ઊભેલા એક્સ-રેઝ ટ્રીટમેન્ટ) લીધી. પણ મને તો હવે ખાતરી મહાવીર પ્રભુને કલ્પનામાં લાવીને પ્રાર્થના કરું થઈ ગઈ હતી કે નવકારથી જ બધું મટી જશે. એટલે છું કે, પ્રભુ! આપના જેવું ધ્યાન મને ક્યારે મળે? લાઈટ લેવા જતાં રસ્તામાં, બસમાં, ઘેરથી નીકળતાં- છેલ્લે, હું આત્મસ્વરૂપનું ચિંતન કરું છું : “હું બધે જ ઠેકાણે હું નવકારનું રટણ ચાલુ રાખતો. અનંત શક્તિનો માલિક છું...' ઇત્યાદિ. બે-ત્રણ આરાધના માટે આ થોડો વખત મળી ગયો છે, મિનિટ આ રીતે ધ્યાન કરું છું ત્યાં પાંચ વાગે છે. હું હવે ચાર-છ મહિના કાઢીશ' એમ મને લાગ્યું; મને અભુત શાંતિનો અનુભવ થાય છે. તેથી હવે સગતિ ચૂકી ન જવાય એટલા માટે પછી પ્રતિક્રમણ કરી લઈ ગામનાં બધાં નવકાર અને ભાવનાનો કાર્યક્રમ મેં ચાલુ જ રાખ્યો દેરાસરો- એ જાઉં છું. અમારા ગામનાં દેરાસરો હતો. વચ્ચે વચ્ચે મનનું ચેકિંગ કરતો કે શું વિચાર ઘણાં રમણીય છે. પ્રતિમાજી પ્રાચીન છે. દર્શન ચાલે છે? “બીજો કોઈ વિચાર મનમાં ઘૂસી જશે તો કરી આવી નવકારશી કરું છું. ત્યાં સદ્ગતિ અટકી જશે' એ બીકે મન ઉપર પાકો ચોકી સવાનવ-સાડાનવ થાય છે. પછી વ્યાખ્યાન હોય પહેરો રાખતો. તો સાંભળું છું. દશથી અગિયાર સુધી ભાભા જેમ ઘરમાં કોઈ ચોર-ડાકુ પેસી ન જાય તે માટે પાર્શ્વનાથ પાસે, ૨ દરવાજે પહેરેગીર હોય છે, તેમ મનમાં કોઈ ખરાબ જે કાર્યક્રમ છે તે આખો કાર્યક્રમ કરું છું. મને અહીં વિચાર પેસી ન જાય તે માટે મેં મન ઉપર અનેરી શાંતિ મળે છે. આત્મજાગૃતિની ચોકી મૂકી દીધી. થોડા વખતમાં પછી પૂજા કરી, જમવાનો સમય થઈ જતાં જમી લઈ _દીપક રૂપ નવકારથી, ટળે અજ્ઞાન અંધાર; પાપ પંક સૌ ગાળીને, મહામંગલ કરનાર.–૧૭,
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy