SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવ જળવાય તે માટે તેમની દેશનામાં પણ હાજર શબ્દ મૂકવામાં આવે છે. રહે છે. મેરૂપર્વતની તળેટીમાં આવેલ સમભૂતલા આમ વ્યવહાર નયની અપેક્ષાએ આચાર્ય – પૃથ્વીથી ૯૦૦ યોજન ઉપર ઊર્ધ્વલોક ગણાય છે. ઉપાધ્યાય પદનું વિશિષ્ટ મહત્ત્વ હોવાથી તથા ૯૦૦ યોજન પછી નીચે અધો લોક ગણાય છે. સામાન્ય કેવલી કરતાં તેમને પ્રથમ નમસ્કાર પ્રશ્ન ૧૧ ઉર્ધ્વલોક તથા અધોલોકમાં સાધુ કરવામાં આવે છે. ભગવંતો શી રીતે સંભવી શકે? પ્રશ્ન ૭ ગણધર ભગવંતોનો સમાવેશ નવકારના જવાબ: જંઘાચારણ તેમજ વિદ્યાચારણ મુનિવરો કયા પદમાં થાય? લબ્ધિ કે આકાશગામિની વિદ્યા વડે, ૧ લાખ જવાબ : ત્રીજા આચાર્ય પદમાં. યોજન ઊંચા મેરૂ પર્વતની વચ્ચે સોમનસ વન પ્રશ્ન ૮ હાલ મહાવિદેહ ક્ષેત્રમાં કેટલા સિદ્ધ વિગેરે વિભાગમાં રહીને સાધના કરતા હોય તેઓ ભગવંતો વિચારી રહ્યા છે? ફક્ત આંકડામાં જવાબ ઊર્ધ્વલોકમાં ગણાય. આપો. તથા પશ્ચિમ મહાવિદેહની ધરતી સમભૂતલા. જવાબ: ૦. (આ પ્રશ્નના ઉત્તરમાં સભામાંથી પૃથ્વીથી ઢળતી ઢળતી ૧ હજાર યોજન જેટલી નીચે વિવિધ જવાબો મળતા હોય છે. દા.ત., ૨૦, ઢોળાવવાળી થાય છે. ત્યાં જ સાધુ-સાધ્વી ૧૭૦, ૨ ક્રોડ, અસંખ્ય, અનંત ઇત્યાદિ. ભગવંતો હોય તે અધોલોકમ ગણાય. અરિહંત અને સિદ્ધ વચ્ચેનો તફાવત સ્પષ્ટ ન પ્રગ્ન ૧૨ નવકારના પાંચમા પદમાં “સવ' થવાથી ઉપર મુજબના જવાબો મળતા હોય છે. શબ્દ શા માટે મૂકવામાં આવેલ છે? બાકી તો સિદ્ધ ભગવંતો અશરીરી હોવાથી વિચરી જવાબઃ સવ એટલે સર્વ–બધા. જો કે “સાહૂણં' શકે જ નહિ. તેઓ સિદ્ધશિલા ઉપર અરૂપી આત્મ વિગેરે શબ્દો બહુવચનમાં હોવાથી અનેક સ્વરૂપે બિરાજમાન હોય છે જ્યારે હાલ મહાવિદેહ સાધુઓનો સમાવેશ થઈ શકે છે. છતાં સાધુઓમાં ક્ષેત્રમાં વિચરે છે તે ૨૦ અરિહંત પરમાત્મા કહેવાય જિનકલ્પી, સ્થવિર કલ્પી, કેવલી, મન:પર્યવ જ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વધર, દશપૂર્વધર પ્રશ્ન ૯ સિધ્ધ ભગવંતોનો વર્ણ (રંગ) કેવો પુલાક, બકુશ, કુશલ, ... વિગેરે અનેક પ્રકારો હોય છે? હોય છે. તે સર્વનો સમાવેશ કરવા માટે સ્પષ્ટપણે જવાબ : આ પ્રશ્ન ઉત્તરમાં પણ મોટા ભાગના સવ' શબ્દ મૂકવામાં આવેલ છે. શ્રોતાઓ લાલ, રાતો, સફેદ વિગેરે ઉત્તર આપતા સિંહ જેમ ચાલતાં ચાલતાં થોડી થોડીવારે પાછળ હોય છે. પરંતુ સાચો જવાબ એ છે કે સિધ્ધ જોતો જાય તેમ સિંહાવલોકન ન્યાયથી પાંચમા ભગવંતો અશરીરી- અરૂપી હોવાથી તેમનો કોઈ જ પદમાં રહેલ. ‘સવ' શબ્દનો સંબંધ આગળના વર્ણ હોતો નથી. પરંતુ સિધ્ધ પદની આરાધના અરિહંત આદિ ૪ પદો સાથે પણ સમજી લેવો. અમુક કારણોસર શાસ્ત્રોમાં લાલવર્ણથી કરવાની વળી સવ' એટલે સાર્વ' એવો પણ અર્થ કહી છે. થાય. સર્વ જીવો માટે હિતકારી હોય તે સાર્વ પ્રશ્ન ૧૦ નવકારના પાંચમા પદમાં “લોએ” (તીર્થંકર પરમાત્મા) કહેવાય. તેમની આજ્ઞાને સમર્પિત હોય તે પણ “સાર્વ' કહેવાય. એટલે શબ્દ મૂકવામાં આવેલ છે તેનો શો અર્થ? જવાબ : લોએ એટલે લોકમાં. અર્થાત ઊર્ધ્વ તીર્થકરની આજ્ઞાને વફાદાર એવા સાધુ-સાધ્વી અધો અને તીછ એ ત્રણે લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર કરવા માટે પણ “સવ' શબ્દ મૂકવામાં આવેલ છે. સાધ્વી ભગવંતોને નમસ્કાર કરવા માટે “લોએ' ૨૭.
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy