________________
અચિંતચિંતામણિ નવકાર
મુનિરાજ શ્રી અમરેન્દ્રવિજયજી મ. સા.
સ્વ. શ્રી ગુલાબચંદભાઈ [અત્રે રજૂ થયેલ અદ્ભુત ઘટના તથા તેનું કરી. પછી નવકારનું સ્મરણ ખૂબ જ ભાવપૂર્વક મનનીય વિશ્લેષણ “અચિંતચિંતામણિ નવકાર' કર્યું. મારી પથારીની આજુબાજુ કરુણ દશ્ય દેખાતું પુસ્તકમાંથી સાભાર અક્ષરશઃ ઉધૃત કરવામાં હતું. ઘરનાં માણસો ધ્રુસકે ધ્રુસકે રડતાં હતાં અને આવ્યું છે. ગુલાબચંદભાઈના કુટુંબીજનો પાસેથી નવકાર સંભળાવતાં હતાં. તેમનો ફોટો મેળવી અત્રે રજૂ કર્યો છે. લગભગ છ એક વર્ષ પહેલાં જ તેમનો દેહવિલય થયો છે.
“એ વસમી રાતને આજે પંદર વર્ષ થઈ ગયાં સંપાદક]
છે. નવકારે મને જીવાડ્યો. મારું જીવલેણ કૅન્સર “મને કૅન્સરનો વ્યાધિ હતો. દિનપ્રતિદિન નવકાર મહામંત્ર આગળ ન ટકી શક્યું.” વ્યાધિ ઉગ્ર બનતો જતો હતો. સુધારો થવાની બહારગામથી આવેલ એક ભાઈ નવકારના આશા ન હતી. ખોરાક બંધ થઈ ગયો હતો. છેલ્લા પ્રભાવનો પોતાને મળેલ અનુભવ કરી રહ્યા ચારપાંચ દિવસથી પાણી પણ લેવાતું ન હોતું. તરસ હતા. એમના અવાજમાં જાત-અનુભવનો રણકો અને વેદના અસહ્ય બન્યાં હતાં. પેનિસિલિનનાં હતો. સાંજનું પ્રતિક્રમણ પૂરું થયું હતું તે પછી ઇંજેકશનનો કોર્સ ચાલુ હતો. દર ચાર કલાકે મને સુરેન્દ્રનગરના વિશાળ ઉપાશ્રયના પહેલા માળે એ ઈંજેકશન અપાતાં હતાં.
એક બારી પાસે અમે બેઠા હતા. એમની વાત એ સમયે એકાએક એક વિચાર મારા ચિત્ત સમક્ષ અથથી ઇતિ સુધી નિરાંતે સાંભળવાની મારી ઝબકી ગયોઃ “હવે છેલ્લી ઘડી છે, બધાં થીગડાં ઇંતેજારી જોઈને તેઓ વિગતે પોતાનું વૃત્તાંત કહી છે.' અને વર્ષો પહેલાં વ્યાખ્યાનમાં સાંભળેલાં રહ્યા હતા. વચનો યાદ આવ્યાં : “આખી જિંદગીમાં ધર્મ ભલે
| વિક્રમ સંવત ૨૦૧૬નું એ વર્ષ હતું. અમારી એ ન કર્યો હોય, પણ અંતિમ સમયે સર્વ જીવોને
પ્રથમ મુલાકાત થઈ. એ પહેલાં પંદર વર્ષ પૂર્વે ખમાવીને, વૈર-વિરોધ ભૂલી જઈને, સકલ જીવો
ઉપર્યુક્ત ઘટના બનેલી, અર્થાત વિક્રમ સંવત સાથે મૈત્રીભાવપૂર્વક નવકાર મહામંત્રનું સ્મરણ કરે
૨૦૦૧ આસપાસની આ ઘટના છે. નવકાર દ્વારા તે આત્માની સદ્ગતિ થાય.” આથી સદ્ગતિ માટે
નવજીવન પ્રાપ્ત કરનાર એ બડભાગી મેં નવકાર મહામંત્રનું રટણ શરૂ કરી દીધું. ડૉકટરને
ગુલાબચંદભાઈ* આજે સત્તાવીસ વર્ષ પછી પણ મેં કહી દીધું કે મારે હવે કંઈ ન જોઈએ, પાણીની
રોગમુક્ત છે અને નવકારના આલંબને ધર્મારાધના. પણ હવે મારે જરૂર નથી. સૌથી સાથે મેં ખમતખામણાં કર્યું, અને
કરતા રહી અનેરી શાંતિથી સભર નિવૃત્ત જીવન
ગાળી રહ્યા છે. જગતના સર્વ જીવો સાથે મૈત્રીભાવનું
* શ્રી ગુલાબચંદ ખીમચંદ માસ્તર, નેમીશ્વરના દેરાસર પાસે, કાજી ચકલો, આંબલી ફળી, જામનગર (સૌરાષ્ટ્ર).
- દહન થશે સૌ સંશયો, નિર્મળ થાશે મન નવકાર મંત્રના જાપથી, રહેશે ચિત્ત પ્રસન્ન.”–૧૪,
૨૮