SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ચકલી જીવાડનાર નવકાર જીતેન્દ્ર નાનજી છેડા (રાયણવાલા) ઘાટકોપર રવિવારની નિરાંતની સવાર હતી. ઘરનાં સૌ ત્રણેક નવકાર બોલતાં ચકલીમાં સળવળાટ શરૂ બેઠાં હતાં. બાલ્કનીમાંથી આવતો ચકલીઓનો થયો. અમારા ઉત્સાહની વૃદ્ધિ સાથે જાપમાં વધુ કલરવ સમયને ઉત્સાહ બક્ષતો હતો. એવામાં એક ઉત્સાહ આવ્યો. થોડી ક્ષણોમાં ચકલી ધીરે ધીરે ચકલીએ દીવાનખાનામાં પ્રવેશ કર્યો, અને ચાલીને સોફા નીચે બેસી ગઈ. થોડા દાણા તેની ઊડતાં ઊડતાં પંખા સાથે અથડાઈ ક્ષણાર્ધમાં કોઈ પાસે મૂકી નવકારનો જાપ ચાલુ જ રાખ્યો. કંઈ વિચારીએ તે પહેલાં ચાલુ પંખાથી ઘવાઈને લગભગ પોણા કલાક પછી તે પાંખો ફફડાવતી ઊડી નીચે પડી. ધ્યાનથી જોતાં ખબર પડી કે તેની આંખ ગઈ. અને માથા વચ્ચેનો ભાગ માંસનાં લોચા રૂપે બહાર થોડા દિવસ પછી એક ચકલી બારી પર બેસીને લટકતો હતો. તેનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. ચીં ચીં કરી રહી હતી અને જાણે અમારો આભાર મૃત્યુ સાથેનાં એ જીવના કરણ સંઘર્ષના અમે સૌ માનતી હોય તેમ અપલક નેત્રે અમારી સામે જોઈ સાક્ષી બની રહ્યા. જલ્દીથી રૂની ગાદી બનાવીને રહી હતી. ધ્યાનથી જોતાં લાગ્યું કે તે જ ચકલી ચકલીને તેના પર મૂકી તેનો ઘા સાફ કરી, ઈશ્વર છે. એનો આનંદ જોઈને અમારો પ્રયત્ન સફળ તેને જીવન તેમજ શાંતિ બક્ષે એ ભાવસહિતની થયાનો સંતોષ અનુભવ્યો ત્યારે તેનો કલરવ પ્રાર્થના કરી. સૌએ નવકારમંત્રનો જાપ શરૂ કર્યો. અધિક મીઠો લાગ્યો. હિew (૧૭૯ ૧૭૯
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy