________________
મહામંત્રનો અનેરો પ્રભાવ
૫. ૫. અચલગચ્છાધિપતિના આશાવતિની
સા. શ્રી જ્યોતિ પ્રભાશ્રીજી મ.
ભાવનગરનાં એક ભાઈ, જેની રગેરગમાં જ રહ્યો, ઉજ્જડ સ્થાન આવશે, અંધારું થશે... નવકાર વણાયેલો છે, તે એક વખત ઉઘરાણી લેવા પણ એવી કોઈ તક એને મળે શકી નહિ! ગામડે ગયા હતા. સાંજ સુધી ઘરે પહોંચી જવું એવો એમનો સિદ્ધાંત. ન પહોંચે તો ભાઈઓ રાહ જોયા કરે. ભાઈઓની એવી લાગણી! એક દિવસ
અમારા એક સાધ્વીજી મ. ને નવકાર મહામંત્ર ઉઘરાણી લઈને ગાડી પર આવ્યા ત્યારે ગાડી
તથા આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. નીકળી ગઈ. મનમાં થયું કેગમે તેમ કરી ચત સુધી
નાં વાસણોપથી બંતરિક ઉપદ્રવ શાંત થઈ ગયો ઘરે પહોંચી જઈશ, રૂ. ૧૨૦૦૦ સાથે હતા.
હતો. પેટમાં રહેલી મેલી ભંતરિક વસ્તુઓ ઊલટી ચાલીને જવા માટે તૈયારી કરી તો એક શંકાસ્પદ
થઈને બહાર આવીને સાધ્વીજી મ. સ્વસ્થ થઈ
ગયા હતા! માણસ પાછળ પાછળ આવવા લાગ્યો. પણ તેમનાં તો મુખમાં ને મનમાં નવકારમંત્ર હતો એટલે પાછળથી આવતા માણસનો એમને ખ્યાલ નહોતો. એક વખત છ ગાઉની પ્રદક્ષિણ ફરીને નીચે ત્યાં જાણે અંતરમાંથી અવાજ આવ્યો, “તારી સાથે આવ્યા ત્યારે રસ્તામાં પાછળથી એક ગાડું માણસ ચાલે છે તે સારો નથી.' તરત ચેતી ગયા. આવ્યું, બળદનો પગ લાગ્યો ને સાધ્વીજી મ. પડી નવકારનું રટણ તો ચાલુ જ હતું. પણ પગમાં કોણ ગયા. ગાડું ઉપરથી ચાલ્યું ગયું. દાંડો તૂટી ગયો જાણે એવી ઝડપ આવી ગઈ કે અજવાળું હતું ને પણ નવકારમંત્રને ગિરિરાજના પ્રભાવે ભાવનગર ભેગા થઈ ગયા. પેલો માણસ વિચારતો સાધ્વીજીને જરા પણ ઈજા ન થઈ.
(૦