SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ S વધી ગયા. તત્ત્વજ્ઞાની આમે વિચક્ષણ હોઈ આચાર્ય રોકાયેલ અને પાંચપ્રતિક્રમણ-પ્રકરણ-ભાગ્યપદને યોગ્ય થયા અને સે. ૨૦૧૦માં આચાર્ય પદ વગેરે અભ્યાસ કરેલ. રોજ પ્રતિક્રમણ ઉકાળેલું પ્રાપ્ત કરેલ, જેઓ આજે પ્રખર વક્તા અને પાણી-વી. ચાલુ કરેલ. શાસન પ્રભાવક છે. સંવત ૨૦૨૩માં મારી દીક્ષાનું નક્કી થયું અને મારા મોટા દીકરાને ૧૦ વરસની ઉંમરે દીક્ષાની તે વખતે મહેન્દ્ર તથા તેના બાની તીવ્ર ઇચ્છા ન ભાવના થઈ અને તે ભાવના સમજપૂર્વકની છે તેમ થવાથી તેમને મુકીને મેં મારી દીક્ષાનું મુહૂર્ત જાણ્યા પછી શિખરજીની યાત્રા કરાવી અને ખૂબ જ જોવડાવેલ. તે વખતે મારી એક ભત્રીજીની પણ ઠાઠપૂર્વક ઘર આંગણે મહોત્સવપૂર્વક દીક્ષા ઇચ્છા હતી. અપાવી. તે આજે યશોવિજયજી મ. તરીકે અમે બન્ને સમાજના રિવાજ પ્રમાણે વાયણે જ્ઞાનધ્યાનમાં ખૂબ જ આગળ વધેલા છે. જમતા હતા અને છેલ્લા મહિનાની અંદરના દિવસો આ પ્રમાણે મારા કુટુંબમાં અને સગામાં ઘણા આવતાં મહેન્દ્ર તથા તેની બા દીક્ષા માટે અમારી દીક્ષીતો થયેલા. માતુશ્રીના પિતા, માતા, માસીના સાથે જ તૈયાર થયેલ. સાથે એક ભત્રીજી, જેતે સાલ દીકરા, ભાણી તથા ત્રણ ફૂઈ કુટુંબ સાથે દલિત જ શિખરજીની યાત્રા કરીને આવેલ, તેની પણ થયેલ. આજે ન્યાય શાસ્ત્ર વિશારદ અને અમારી સાથે જ દીક્ષાની ઇચ્છા થતાં અમારી આગમોના ઉદ્ધારક તરીકેનું કાર્ય કરી રહેલ પૂ. પાંચની દીક્ષા સં. ૨૦૧૩ના મહા સુદ ૧૦ નક્કી જંબુવિજયજી મ.સા. હાલમાં શાસન ઉન્નતિનું થયેલ. કાર્ય કરી રહેલાં છે. અને તેમની પાસે પરદેશીઓ એક જ ઘરની પાંચ દીક્ષા હોઈ ગામમાં ખૂબ જ અભ્યાસ માટે આવે છે. આ સાલ ચોમાસું સમીમાં ઉત્સાહ હતો. કંકોત્રીઓ ગામોગામ મોક્લાઈ ગઈ. સાથે સાથે ગામવાળાઓએ પોત પોતાના આવા અનેક આલંબન હોઈ મારી દીક્ષાની સગાવહાલા ઉપર પત્રો લખ્યા કે આવો અનુપમ ઇચ્છા પ્રબળ બની અને સં. ૨૦૨૨માં નવાણું પ્રસંગ ફરી ફરી જોવા નહિ મળે અને અમને કહેતા યાત્રા કરવા કુટુંબ સાથે ગયેલા. પત્નીની હતા કે ગમે તેટલા મહેમાનો આવે તેમની બાલ્યાવસ્થાથી દીક્ષાની ભાવના હોવા છતાં વ્યવસ્થા અને સંભાળી લઈશું અને ગમે તે કામ માતાપિતાની ઢીલાસથી ઉત્સાહ ઓસરી ગયેલા. માટે બધા ખડા પગે તૈયાર હતા. પણ લગ્ન પછી પણ દહીં બંધ હતું. અમારા ઘરના મહા સુદી ત્રીજથી મહોત્સવ શરૂ થયો. દરરોજ વાતાવરણથી આરાધનામાં સુંદર વેગ મળ્યો તેથી પુજા, આંગી, ભાવના હતી. ગવૈયા ખૂબ ભક્તિ જ મોટા પુત્ર જસવંતની દીક્ષા અપાવવા ઘરના બધા જમાવતા હતા. સંમત થયા હતા. મહા સુદી ૮ના દિવસે પૂજારી વસરામભાઈએ તે વખતે મારી પણ દીક્ષાની ઈચ્છા હોવા છતાં મને પૂછ્યું કે આજ કેટલી આંગી કરું. મેં કહ્યું કે નાનો પુત્ર મહેન્દ્ર પાંચ વરસનો હોઈ થોડો વખત નીચે મૂળ નાયક ભગવાન તથા બને મોટા ખમી ખાવાની જરૂરત હોઈ ગૃહસ્થજીવનમાં બની ભગવાનની કરજો. તેણે તે પ્રમાણે કરેલ. શકે તેટલી સુંદર આરાધના કરતો હતો. મ.સુ. ૯નાં વરઘોડો તથા રાત્રે માનપત્ર હતું. પુત્ર મહેન્દ્રને પણ નવાણું યાત્રા વખતે વિધિ તેથી પૂજારીએ પૂછ્યું કે આજ કેટલી આંગી રચું? મેં પૂર્વક અને ભક્તિ પૂર્વક સર્વ આરાધનાથી વૈરાગ્ય કહ્યું, “નીચે ત્રણ ભગવાન અને ઉપર પણ વૃદ્ધિ થયેલ અને દીક્ષાની ભાવના થયેલ. મેટ્રિકનો મૂળનાયક ભગવાનને રચજો.' બાકીના બધા અભ્યાસ છોડી ધાર્મિક અભ્યાસ માટે પાટણ ભગવાનને વરખ રોજ છપાતો હતો. તે પ્રમાણે ત્રણ સંધ્યાએ ગણજો સદા મહામંત્ર નવકાર; 35કાર મંત્ર સાથે ગણો, મહામંત્ર નવકાર.'–૧૦૪ ૧૬૩
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy