________________
દુન્યવી પૌલિક સુખની આશાએ જ તે
માનવ જેથી દેવ બને છે...! નવકારમંત્ર ગણવા તૈયાર થાય છે, ત્યારે તેનું ફળ સાળા અને બનેવીનો બનેલો આ તાજો પ્રસંગ પણ તેવું જ મળે છે.
છે. વિક્રમ સંવત ૧૯૯૭-૯૮ની આ સાચી હકીકત નવકારમંત્ર ગણવાની આપણને કુરસદ નથી છે. મળતી, જ્યારે અન્ય મંત્ર ગણવા માટે આપણે બે મારવાડમાં શિવગંજ એ જૈનોની મોટી ચાર કલાક કાઢીએ છીએ. કદી ગુરુમહારાજપૂછે કે, વસ્તીવાળું એક શહેર છે. ત્યાંના એક શ્રીમંત કેમ ભાઈ નવકારમંત્ર ગણો છો ને? ત્યારે આપણે ગૃહસ્થ બીમાર પડ્યા. બીમારી વધી. આ શેઠના જવાબ આપીએ છીએ કે “સાહેબ! ઘણાય ગણ્યા બનેવી મદ્રાસ રહેતા હતા. બનેવીને થયું કે પણ કંઈ તત્ત્વ દેખાતું નથી.”
સાળાની તબીયત સખત નરમ છે, આખરી અવસ્થા. આવી લમ્બી તો આપણી ભાવના છે. તેના છે, મારે જવું જોઈએ પણ સાંસારિક અનેક ઉપર પ્રેમ, શ્રદ્ધા ને વિશ્વાસપૂર્વક ચૌદ પૂર્વના
ઉપાધિઓના કારણે ત્યાં જઈ ન શકાયું અને સારરૂપ નવકારમંત્રના જાપમાં લયલીન બનો. તે
સાળાના પ્રાણ છૂટી ગયા. સાળાના મરણ પછી વખતે દુનિયાને સાવ ભૂલી જાવ.
એક વખત બનેવી રાત્રે શયામાં સૂઈ રહ્યા હતા,
ત્યારે સ્વપ્નમાં પોતાના સાળા આવ્યા, શાસનકાર કહે છે કે :
વાતચીતો કરવા લાગ્યા અને સાળાએ જણાવ્યું કે, नवकार इक अक्खर, पावं फेडेई सत्त अयराणं।
હું અત્યારે વ્યંતર દેવલોકથી તમારી સાથે पन्नासं च पयेणं, पणतय सागर सनयोणं॥
વાતચીત કરી રહ્યો છું.” નવકારમંત્રના એકેક અારને ગાવાથી બનેવીએ પૂછ્યું, “તમે વ્યંતરગતિમાં ક્યાંથી! ગણનારનાં સાત સાગરોપમનાં પાપો દૂર થાય છે. આશ્ચર્યની વાત છે કે, તમે વ્યંતરલોકમાં પહોંચી નવકારમંત્રના એક પદનો જાપ કરવાથી ૫૦ ગયા!' સાગરોપમના અને સમગ્ર એટલે સંપૂર્ણ નવપદોનું ત્યારે પૂર્વના સાળા એવા એ વ્યંતરદેવે જવાબ ધ્યાન ધરવાથી ૫૦૦ સાગરોપમનાં પાપો વિનાશ
આપ્યો, “ભાઈ! તમારી વાત તદ્દન સાચી છે. મારું પામે છે, એક ચિત્તે વિધિસહિત ભાવથી નવલાખ જીવન એવું અંદર ને આદર્શ ન હતું કે, જેથી હું નવકારમંત્ર ગણવામાં આવે તો ગણનાર જાનવર કે,
વ્યંતરલોકમાં ઉત્પન્ન થાઉં!' પણ હું પથારીવશ નરકગતિમાં જતો નથી.
હતો, જીવનની આશા ન હતી ત્યારે સૌ સંબંધીઓએ નવકારમંત્ર જેવો દુનિયામાં બીજો કોઈ મંત્ર નથી ગુરમહારાજને વિનંતી કરી. ગુરુમહારાજે મને આવા અપૂર્વ નવકારમંત્રને છોડીને ક્યો આત્મા અંતિમ આરાધના કરાવી, ખૂબ-ખૂબ નવકારમંત્ર બીજા મંત્રતંત્રમાં ઉઘુક્ત બને!
સંભળાવ્યા અને અમુક પ્રતિજ્ઞાઓ પણ આપી માટે હે મહાનુભાવો! પરમ મંગળકારી, આધિ
અને મારા જીવનમાં થયેલી ક્ષતિઓની નિંદા-ગાહ વ્યાધિ ને ઉપાધિને ટાળનાર, સુખ સમૃદ્ધિને
કરવા સૂચવ્યું. બસ, એ ગુરુદેવે મને નવકાર મંત્ર
સંભળાવ્યા, એના ધ્યાનમાં મારા પ્રાણ નીકળ્યા. અર્પનાર, સમગ્ર દુઃખનો વિનાશ કરનાર, ચૌદ પૂર્વના સારરૂપ, અનાદિસિદ્ધ એવા નવકારમંત્રનું
એના પ્રભાવે હું નીચ ગતિમાં જનાર આજ વ્યંતર
- દેવલોકમાં ઉત્પન થયો છું.” ખૂબ-ખૂબ સ્મરણ કરો. પ્રતિદિન તેનો જાપ કરો, એકાંતમાં બેસી તેનો વિચાર કરો અને અંતે
આટલી વાત થયા પછી બનેવી ઊઠ્યા અને મુક્તિરમાને વરો.
રાતની વાત ધારી રાખી. અત્યારે એ મદ્રાસમાં હતા. મદ્રાસથી એમણે તરત જ શિવગંજ પત્ર
-લક્ષ બાંધી જિનવરતણું, અક્ષર પદ થઈ સ્થિર; મંત્ર જપે નવકારનો, પામે સુખ તે ઘીર.'-૫૭.