SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ મુસલમાન મૂંઝાણો અને “હાય મારી પુત્રી મરી શ્રદ્ધાળુ મુસલમાન બોલ્યો કે “હું કંઈ થોડો જ જશે! કોઈએ તેનું ઝેર ન ઉતાર્યું, શું થશે?' એ મંત્રવાદી છું?” ચિંતામાં તે સાનભાન ગુમાવી બેઠો. પેલાએ કહ્યું : “ભલે આપ મંત્રવાદી ન હો, થોડી વાર પછી એને પોતાને ભાન થયું કે, ખરે પણ મને વિશ્વાસ છે કે, આપ જ બચાવી શકશો.” જ, મેં બીજાને મારી નાંખવાનો પ્રયત્ન કર્યો હતો ‘તો ઠીક ચાલો, બીજાના પ્રાણ મારાથી બચતા. તેનું એ પરિણામ આવ્યું કે, આજે મારે પોતાને મ આવ્યું કે, આજે મારે પોતાને હોય તો હું તૈયાર જ છું.’ રડવાનો વખત આવ્યો, “ખાડો ખોદે તે પડે.” એ કેટલી ભલાઈની ભાવના! પોતાના પ્રાણ લેવા કહેવત સાચી પડી, પણ હવે થાય શું? તૈયાર થનારનું-પોતાનું બૂરું કરનારનું પણ * તેવામાં એને વિચાર આવ્યો કે હવે તે શ્રદ્ધાળુ કલ્યાણ થાય એવી આ શ્રદ્ધાળુ મુસલમાનની મુસલમાનની પાસે જવું અને તેનાં ચરણોમાં ઝૂકી ભાવના હતી. એ તરત જ ઊઠ્યો અને પેલા પડી મારા અપરાધની ક્ષમા માગું. જરૂર એ જ મારી મુસલમાન સાથે ચાલી નીકળ્યો. પુત્રીના પ્રાણ બચાવી શકશે. અને વિના વિલંબે તે છોકરીના હોશકોશ ઊડી ગયા હતા. પેલા શ્રદ્ધાળુ મુસલમાન પાસે દોડી ગયો. તે ઘોર મંત્રવાદીઓએ હાથ ખંખેરી નાખ્યા હતા. બચાવનો નિદ્રામાં નિશ્ચિત સૂતો હતો. તેને આ ભાઈએ કોઈ ઉપાય ન હતો. આવા વિકટ પ્રસંગમાં આ ઉઠાડ્યો “કેમ આવવું થયું?' શ્રદ્ધાળુ મુસલમાન શ્રદ્ધાળુ મુસલમાને નવકારમંત્ર ભણીને તેના પર બોલ્યો. પાણી છાંટ્યું, ત્યાં અજબ ચમત્કાર ખડો થયો. ઝેર ભાઈ સાહેબ! હું આપના ચરણમાં પડે છે. મને ઊતરી ગયું. અને જાણે નવો જન્મ લેતી હોય તેમ મારા ગુનાની માફી બક્ષો. હું અપરાધી છું.” શયામાંથી તેની પુત્રી બેઠી થઈ. સૌ કોઈ હર્ષઘેલા પેલો શ્રદ્ધાળુ મુસલમાન વિચારમાં પડી ગયો બન્યા અને આ શ્રદ્ધાળુ મુસલમાન ઉપર ફીદાકે, “આ શેની માફી માંગે છે? શું બોલી રહ્યો છે? ફીદા થઈ ગયા. સૌના મુખેથી સહજ બોલી જવાયું કાંઈ સમજાતું નથી.' કે, કેવી પરોપકારી પરાયણતા! કેવી અજબ કેમ ભાઈ! શેની માફી માંગો છો? તમે કંઈ મંત્રશક્તિ! ધન્ય છે! ધન્ય છે!' મારો ગુનો કર્યો નથી. આમ કેમ અસંગત બોલો એક અપરાધી ઉપર પણ રહેમ નજર રાખવી એ છો?' શ્રદ્ધાળુ મુસલમાને કહ્યું. શ્રદ્ધાળુ કાંઈ નાની સૂની વાત ન હતી. આવા આત્માઓ મુસલમાનને એ ખબર ન હતી કે, આ કારસ્તાન જગતમાં બહુ વિરલા હોય છે. ભાઈ સાહેબનું જ હતું. | નવકારમંત્ર અનાદિનો છે, એનો પ્રભાવ તે દુષ્ટ મુસલમાને જ સાચી હકીકત સંભળાવી, અજબ છે. શાસ્ત્રોમાં સ્થળે સ્થળે એના ત્યારે આ શ્રદ્ધાળુ મુસલમાનને ખબર પડી કે, પ્રભાવને દર્શાવતાં અનેક દષ્ટાંતો આલેખાયેલાં મારી પથારી નીચે સાપ મૂકી જનાર આ જ ભાઈ છે. પણ ગણનારમાં શ્રદ્ધા હોવી જોઈએ. હતા. માફી માંગ્યા પછી તૂટ્યા ફૂટ્યા શબ્દોમાં ઉપલકભાવથી ગણીએ, ચિત્ત ચગડોળે ચડેલું હોય, પેલો દુષ્ટ મુસલમાન બોલ્યો, “બચાવો! બચાવો! હૃદય બૂરી ભાવનાના કચરાથી ભરેલું હોય, ત્યાં મારી...પુત્રીના પ્રાણ બચાવો.' ફળની આશા કેમ રખાય? મલિન વાસનાઓ જ્યાં કેમ શું થયું?' શ્રદ્ધાળુ મુસલમાન બોલ્યો. વાસ કરતી હોય, ત્યાં આવો પ્રભાવિક મંત્ર ફળે મારી પુત્રીને સર્પ કરડ્યો છે અને એ બેહોશ નહિ એ સ્વાભાવિક છે. બની ગઈ છે. સઘળાય ઉપાય અજમાવ્યા પણ બધા આજે માણસમાં શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, નિષ્ફળ ગયા છે.” પેલાએ જવાબ આપ્યો. ગણતાંની સાથે ફળની માગણી કરે છે! બસ, _પાપરાશિ ભેગી કરી, પામ્યા દુઃખ અપાર; એ દુઃખને ટાળવા, નિત્ય સ્મરો નવકાર.'-૫૬
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy