________________
“તિર્યંચનો તારણહાર નવકાર”
દ્રોપદીબેન એમ. શાહ (મણુંદવાલા) બંગલા નં. B-I-B, ફર્સ્ટ ગેટ પાસે, સેન્ટ્રલ સ્કૂલ સામે, ઓડનસ એસ્ટેટ,
અંબરનાથ પીન-૪૨૧ ૫0૧. ફોન : ૨૨૬૨
સંવત ૨૦૨૮માં જબલપુરમાં બનેલી આ ઘટના મને નવકારમંત્ર સંભળાવ્યો, તેના પ્રભાવે હું દેવી
થઈ છું...! મેં કંઈ પણ માંગણી ન કરી. છતાં બપોરે ૧૨ વાગે મારા ઘરના કંપાઉન્ડમાં એક દેવીએ કહ્યું. તારા પતિને કાલે સવારે ૯ વાગે અજાણી ગાય બીમાર થઈને પડી, મેં એને ઘાસ ઊંઘવા દેજ. સાજા થઈ જશે. એમ જ બન્યું. પાણી આપ્યું. પણ મને એની સ્થિતિ સારી ન
સવારના ૯થી સાંજના ૫ સુધી ઊંઘતા જ રહ્યા. લાગી. તેથી તેની નજીક જઈ તેના કાનમાં તાશયત સારી થઈ ગઈ. પતિને પણ શ્રદ્ધા બઠા. નવકારમંત્ર સંભળાવવા શરૂ કર્યા. સાંભળતાં એને સં. ૨૦૪૧માં પોષ મહિનામાં પુનઃ દેવીએ કંઈક શાંતિ મળતી હોય એમ લાગ્યું. મને જોઈને સ્વપ્નમાં કહ્યું. તમારા સંતાનને મહાકષ્ટ તેની આંખમાંથી આંસુ સરવા લાગ્યાં. તેથી આખો આવવાનું છે. સંભાળજો. મારા બંને પુત્રોને બે દિવસ જતા-આવતા લાગણીપૂર્વક એને નવકારમંત્ર દિવસ ઘરમાં રોકી રાખ્યા. કૉલેજ પણ ન જવા સંભળાવતી રહી. સાંજે કરી એની પાસે બેસી દીધા. બે દિવસમાં સમાચાર આવ્યા કે મારી નવકારમંત્ર ચાલુ કર્યો અને ગાય પણ જાણે પૂર્ણ અમદાવાદ રહેતી પુત્રી આશા છાપરા પરથી પડી શ્રદ્ધાપૂર્વક એકીટસે મારી સામું જોઈને પીડામાં ગઈ છે. સીરીયસ છે. સૌ અમદાવાદ ગયા. સંકટ પણ પ્રેમથી સાંભળતી રહી. મેં તેને સાગારિક જાણી દેવીને યાદ કર્યા. બચાવવા વિનંતી કરી પણ અણસણ કરાવી સિદ્ધગિરિનું શરણ આપ્યું તથા તેમણે કહ્યું કે તેનું આયુષ્ય ટૂંકું હોવાથી તેની યાત્રા કરવાની પ્રેરણા કરી રહી અને બચાવવાની મારી શક્તિ નથી. તમારી પુત્રી બુધવારે નવકારમંત્ર સાંભળતાં એનું પ્રાણપંખેરું ઊડી ગયું. સવારે ૯ વાગે મૃત્યુ પામશે. અંતિમ ઘડી નજીક પ્રિય સ્વજનની માફક મેં તેને ખાડામાં દફનાવી જાણી આશાને અંતિમ આરાધના કરાવવામાં સગામાટી તથા ૫ કિલો મીઠું તેના પર નાખ્યું. વહાલાંનો ઘણો જ વિરોધ, કડવા વચનો સાંભળવા - છ મહિના પછી મારા પતિ અચાનક બીમાર
પડ્યા. પણ આત્માની ગતિનો પ્રશ્ન હતો. ત્યારે પડ્યા. રાત્રે હું સૂતી હતી. તો મને એકદમ દિવ્ય
એ વિરોધને કેમ ગણકારાય? અને સાચ્ચે જ પ્રકાશ દેખાયો. પહેલાં હું થોડી ડરી ગઈ પણ આશાએ સવારે ૯ ને ૫ મિનિટે નવકાર શ્રવણ નવકારનું સ્મરણ કરતાં થોડી મક્કમતા આવી, મેં કરતા કરતા દેહત્યાગ કર્યો. હિંમત કરી પૂછ્યું, “તમે કોણ છો? આ પ્રકાશ તેનાં ચક્ષુદાન કરવાની સંમતિ તેની પાસેથી શાને છે? મને સમજાતું નથી. ત્યાં જ એ પ્રકાશ મેળવી લીધી હતી અને તે મુજબ ચક્ષુદાન કર્યું!.. પંજમાંથી એક દિવ્ય આકૃતિ પ્રગટ થઈ અને આ રીતે અકાળે પુત્રીનું અવસાન થવાથી મન કહ્યું, “મને ન ઓળખી? હું તને મદદ કરવા આવી શોકમગ્ન રહ્યા કરતું હતું. ત્યારે એક રાત્રે ફરી છું.' એમ કહી ગાયનું રૂપ લીધું. અને કહ્યું કે તે દેવીએ સ્વપ્નમાં કહ્યું, “ચિંતા ન કરો. નવકાર
ઉચ્ચારણ નવકારનું, જે ઘર નિશદિન હોય; ત્રિવિધ તાપ તેના ટળે, સુખસંપત નિત હોય.'-૪૭,