SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ કલાકમાં તો અરોડી પહોંચી ગયા. પ્રવાસની “અરે ભાઈઓ! તમે હવે એક કલાક ધીરજ વિગત મેળવતાં જાણવા મળ્યું કે બે શિક્ષકો, રાખો. તમને બચાવવા છેક અરોડી તથા આચાર્યશ્રી તથા સો વિદ્યાર્થી શંખલપુરની ગુફાઓ રાધનપુરથી માણસો આવ્યા છે!' પીયૂષના કુટુંબે જોવા ગયેલા. જે હજુ સુધી પાછા આવેલા નથી. જાણ્યું કે છોકરાઓ જીવે છે. તેથી પ્રાણમાં નવો તેમણે પોતાને આવેલ સ્વપ્નની વિગત કહી. તુરત સંચાર તેમના કુટુંબને થયો. અંદરના છોકરાઓ જ અરોડી ગામમાંથી હેમચંદભાઈનું સમગ્ર કુટુંબ ગુફામાં દૂર જતાં ગુફા તોડવાનું શરૂ કર્યું. એક તથા આ ગામના સો માણસો વધારાની જરૂરી કલાકમાં બે ફૂટનું સળંગ ગાબડું પડ્યું. ને તોડવાનું સાધનસામગ્રી સાથે શંખલપુરના રસ્તે બંધ કર્યું. નીચે વીસ ફૂટની અનેક રસીઓ નાખીને પિન્સીપાલ સાહેબની ટુકડી સાથે ગયા. વિદ્યાર્થીઓને એક પછી એક બહાર કાઢ્યા. છેવટે બરાબર અગિયાર વાગે આખો કાફલો આચાર્ય સાહેબ બહાર આવ્યા. બહાર શંખલપુરની ગુફા નજીક પહોંચી ગયો. પાણી આપવામાં આવ્યું ને પ્રેમથી સગાભાઈની પ્રિન્સીપાલ સાહેબે બારીકાઈથી પ્રથમ નિરીક્ષણ જેમ બધા ભેટી પડ્યા. કરતાં ગુફાના દ્વારનો રસ્તો રોકીને પડેલી શિલા બધા માણસો ટ્રકોમાં અરોડી ગામ તરફ ગયા. બે ઉપર તરત શબ્દો વાંચવા લાગ્યા. કલાકમાં અરોડી પહોંચ્યા. આખું ગામ હિલોળે મ...હા...વી...૨’! “ગ્રામજનો તથા ચડ્યું. ને સર્વત્ર આનંદ આનંદ થયો. તેજના વિદ્યાર્થીઓ આપણે આ શિલા ઉપર ચડવાનું છે. લીસોટા જેવા પ્રિન્સીપાલ સાહેબે, તેમના ત્યાં ઉપર સળંગ તિરાડ હશે. ત્યાંથી તોડવાનું શરૂ વિદ્યાર્થીઓ તથા આગેવાનો સાથે રાધનપુરનો કરજો. બહારના તથા અંદરના જીવોને વાગે નહીં રસ્તો કાપવો શરૂ કર્યો. તેનું સંપૂર્ણ ધ્યાન રાખજો.” સર્વ સમુદાયે અરોડી, રાધનપુર તથા બાજુના ગામોમાં આ મહાવીરનો જય જયકાર કરીને સળંગ ધણના ઘા, વિદ્યાર્થીઓને કદરતી કેવો સહારો મળ્યો, કોણે લોખંડની કોસ વડે પથ્થર તોડવાનું શરૂ કર્યું. એક માર્ગદર્શન આપ્યું તેની દિવસોના દિવસો સુધી કલાકની મહેનતને અંતે સળંગ પટીમાં અર્ધી ફૂટની ચર્ચાઓ થવા લાગી. પીયૂષ અને પ્રિન્સીપાલ શિલા તોડી ત્યાં તો નવકાર મંત્રના જાપ સંભળાયા. સાહેબ જે. જે. શાહને તેજપુંજના દર્શન દેનાર પોતે શોરબકોર, અવાજ, બચાવો, બચાવોની બુમો મ...હા...વી...૨ હતા. તેમણે જગત સમક્ષ સંદેશ સાંભળી. આ અંગેની જાણ પ્રિન્સીપાલ સાહેબને આપ્યો કે નવકાર મંત્રની શક્તિ કેટલી પ્રબળ છે કરી. પ્રિન્સીપાલ સાહેબ ખુદ શિલા ઉપર ગયા ને તથા પોતે કરેલું ધાર્મિક કાર્ય કોઈ દિવસ નિષ્ફળ મોટેથી અવાજ કર્યો. ત્યાં તો ચેતનહીન છોકરાઓ જતું નથી. ફક્ત વિશ્વાસ અને સમયની જરૂર હોય ધીમે ધીમે નજીક આવ્યા શિક્ષકો પણ નજીક છે. સર્વત્ર મહાવીર સ્વામીનો જયજયકાર બોલાયો. આવ્યા ને રાડો પાડી કે અમોને તાત્કાલિક પાણી આપો. તરસથી અમે પીડાઈએ છીએ. - “સર્વશક્તિમાન જાણજો, મહામંત્ર નવકાર; આતમને જાગૃત કરી, મિથ્યાતમ હરનાર.-૪૬.
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy