________________
પણ... મારી રોજિંદી ટેવ મુજબ ઘરથી બહાર મેં તરત જ એ બેનને કહ્યું કે, મારા તરફથી હું નીકળ્યા પછી હાલતાં-ચાલતાં કે કોઈ પણ તમને માફી આપું છું. મને તમારા પ્રત્યે જરા પણ વાહનમાં બેઠો હોઉં ત્યારે નવકાર મહામંત્રનું રટણ અભાવ નથી.” આ સાંભળી તે બેને ગદ્દગદ હૈયે ચાલુ જ હોય તેમ આજે પણ નવકાર સ્મરણ ચાલુ ફરીથી મારી માફી માંગી આનંદપૂર્વક ત્યાંથી જ હતું.
વિદાય લીધી. પછી તો લગભગ દર વર્ષે તેઓ મારી પરિણામે... જ્યાં બચવાની પણ શક્યતા ન સાથે સાંવત્સરિક ક્ષમાપના અચૂક કરે જ છે. હતી, ત્યાં કોઈને ખાસ કશું વાગ્યું નહિ. પડ્યા આ બનાવ પછી તો નવકાર પ્રત્યેની મારી બાદ, પાંચ મિનિટમાં હું ભાનમાં આવી ગયો. હું શ્રદ્ધા ખૂબ ખૂબ વધી ગઈ. અને શ્રી દેવ-ગુરુની ટાંગામાં આગળ જ બેઠો હતો.
અસીમ કૃપાથી મેં અત્યાર સુધીમાં ૩ વાર ત્યારે મને પેલી પંક્તિ યાદ આવી ગઈ
એકાસણાં તથા બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા સાથે ૧-૧ જેના હૈયે શ્રી નવકાર, તેને કરશે શું સંસાર? લાખ નવકાર જાપના અનુષ્ઠાન કર્યા છે. મેલી વિદ્યા નિફળ થઈ
પહેલાં કોઈ નાનકડી સભામાં બોલવાનો પ્રસંગ એક વખત નવપદજીની ઓળી દરમ્યાન હું આવે તો પગ ધ્રુજતા હતા અને બોલી શકાતું જોગેશ્વરીમાં સંઘના લોકોના આગ્રહથી શ્રીપાળ નહોતું, આજે શ્રી નવકારના પ્રભાવે એવો રાસ વાંચતો હતો. તે દરમ્યાન એક દિવસ એક આત્મવિશ્વાસ આવી ગયો છે કે હજારોની આધેડ વયનાં બેન મારી પાસે આવ્યા અને
મેદનીને સંબોધતાં જરા પણ ખચકાટ થતો નથી. આંખોમાં અશ્રુ સાથે હાથ જોડીને તેઓ મારી પાસે વિવિધ પૂજન ભણાવવાના પ્રસંગોમાં પણ માફી માંગવા લાગ્યા.
દરેક ઠેકાણે ખૂબ સુંદર અસર થાય છે. હું તો અચાનક આ દશ્ય જોઈને આશ્ચર્યમાં અનેક વાર સગા સંબંધીઓના અંતિમ સમયે પડી ગયો. કારણ કે એ બેનને હું ઓળખતો ન તેમના મસ્તક પર હાથ ફેરવતાં નવકાર ગણવાથી હતો. તેમ તેમની સાથે મારે કાંઈ અણબનાવ થયો તેમની અસહ્ય વેદના તરત શાંત થઈ ગઈ ને તેમને ન હતો. એટલે મોટી ઉંમરના એ બેનને મારી સમક્ષ ખૂબ જ સમાધિપૂર્વક પંડિત મૃત્યુની પ્રાપ્તિ થઈ હાથ જોડીને માફી માંગતાં જોઈ મને પણ લોભ થયો હોય તેવા અનુભવો પણ થાય છે. અને મેં તેમને માફી માંગવાનું કારણ પૂછ્યું. ત્યારે ખરેખર શાસ્ત્રોમાં નવકાર મહામંત્રનો જે તેમણે નિખાલસતાપૂર્વક કહ્યું કે, “તારી આવી મહિમા દર્શાવવામાં આવ્યો છે, તેમાં જરા પણ વક્નત્વશક્તિ જોઈને મને ઈર્ષ્યા જાગી. પરિણામે અતિશયોક્તિ નથી. શ્રદ્ધાપૂર્વક મહામંત્રનું સ્મરણ મેં તને હેરાન કરવા માટે તારી ઉપર મેલી વિદ્યાનો કરવાથી આજે પણ તેનો મહિમા અનુભવી શકાય પ્રયોગ કર્યો હતો પણ નવકાર મંત્રના પ્રભાવે છે, એમ ઉપરોક્ત પ્રકારનાં અનુભવોથી હું તારું પીઠબળ મજબૂત હોવાથી એ મેલી વિદ્યાની ખાતરીપૂર્વક કહી શકું છું. તારા ઉપર કંઈ જ અસર ન થઈ. પરંતુ એ પ્રયોગથી હું જ પીડાઈ રહી છું. હવે તો તું મને માફી આપે તો જ આમાંથી હું મુક્ત થઈ શકું!'
Jબહ્મારવ સમાન જાણજો, મહામંત્ર નવકાર, વિકટ વેળાએ આપતો, સાધક સહાય અપાર.-૪૧]
(૧૦૦/