SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ માળાને જાપ થતો. ત્યારે એક દિવસ પૂજ્યશ્રી તો બીજા ઘણા અનુભવો છે પણ પૂજ્યશ્રી બને ત્યાં જાપમાં એવા ખોવાઈ ગયા હતા કે તેમના શરીર સુધી કોઈને પણ જણાવતા નથી. છતાં કોઈને પણ ઉપર પુષ્કળ કીડીઓ ચડી ગઈ અને કપડાંમાં છિદ્ર આ અનુભવો વાંચીને નવકાર પ્રત્યે અટલ શ્રદ્ધા પડી ગયાં. કીડી એવા ચટકા ભરવા લાગી તો પણ જાગે અને તેની આરાધના દ્વારા આત્મકલ્યાણ ઘણી વાર સુધી પૂજ્યશ્રીને ખબર પણ ન પડી. આમ સાધી શકે એવા શુભ આશયથી અહીં ૩ પ્રસંગો નવકાર મહામંત્રના જાપ દ્વારા પૂજ્યશ્રીએ રજૂ કર્યા છે. દેહાધ્યાસ ઉપર ઠીક ઠીક વિજય મેળવ્યો છે. આવા “નમસ્કાર ત્યાં ચમત્કાર” વિધિકાર શ્રી નરેન્દ્રભાઈ રામજી નંદુ રામરતન ત્રિપાઠી ચાલ, એસ. વી. રોડ, જોગેશ્વરી (વેસ્ટ), મુંબઈ. ફોન : ૬૨૧ ૩૮૮ સંવત ૨૦૩૦નું વર્ષ. કચ્છ વાંઢમાં પૂજ્ય સા. જૈનભાઈને કહે છે કે તું જે નવકાર ગણે છે, તેના શ્રી વસંતપ્રભાશ્રીજી મ. સા. નો પરિચય થતાં રોજ પ્રભાવે મારી શક્તિ કામ નથી કરી શકતી. આ એક બાધી નવકારવાળી ગણવાની બાધા લીધી. જૈનભાઈના જીવનમાં “ટનીંગ પોઇન્ટ' આવી નવકારની એ માળા ગણવામાં શરૂઆતમાં તો ફક્ત ગયો. વગર શ્રદ્ધાએ ગણેલા નવકાર પણ જો આવો વેઠ જ ઉતારતો. મારા પુણ્યયોગે કહો કે એ ચમત્કાર બતાવી શકતા હોય તો બહુમાનપૂર્વક નવકારના પ્રભાવે કહો પણ ધાર્મિક શિબિરોમાં અને શ્રદ્ધાપૂર્વક એનો જાપ કરવામાં આવે તો શું ભાગ લેવાનું પુણ્ય જાગ્યું. પૂજ્યપાદ ગુરુ ચમત્કાર ન કરી બતાવે એ સવાલ છે. ભગવંતોની વાણીના પ્રતાપે હૃદયમાં જૈન શાસન બાવાજીનું વશીકરણ નિષ્ફળ નીવડ્યું પ્રત્યે બહુમાન પેદા થયું. જીવનનાં પરિવર્તનની ઉપરોક્ત દાંત પૂ. ગુરૂ ભગવંતે સંભળાવેલ શુભ શરૂઆત થઈ. એને અઠવાડિયું વીતી ગયું અને મારા જીવનમાં એક વખત પૂ. મુનિરાજશ્રી ચન્દ્રશેખરવિજયજી આવો જ એક પ્રસંગ બની ગયો. સંવત ૨૦૩૫ની મ. સાહેબે શિબિરમાં નવકારમંત્રના પ્રભાવનું એક સાલ હતી, હું બપોરના સમયે મારી દકાનમાં બેઠો દષ્ટાંત કહ્યું. એમાં એક અન્ય ધર્મીભાઈ કોઈ હતો. મારી સાથે બીજા ત્રણ જણા બેઠા હતા. જૈનભાઈને પોતાનો ધર્મ મહાન છે અને કેવો એવામાં એક અઘોરી બાવાને મેં દુકાન તરફ ચમત્કારિક છે તે બતાવવા એક ભુવા પાસે લઈ આવતો જોયો. લગભગ સાડા છ ફૂટની ઊંચાઈ, જાય છે. આ બાજુ પેલા જૈનભાઈ ભુવાને જોતાં જ ભરાવદાર ચહેરો, લાલઘુમ મોટી આંખો, વિશાળ શ્રદ્ધા વગર ફક્ત નવકાર ગણે છે. ભુવા પાસે કપાળ, પડછંદ કાયા, એક હાથમાં ત્રિશુળ અને આવ્યા હતા ચમત્કાર જોવા પરંતુ પોતાના બીજા હાથમાં કમંડળ, ગળામાં રૂદ્રાક્ષની માળા. જીવનમાં ચમત્કાર સર્જાઈ ગયો. ભુવો ધુણતો જાય એને જોતાં જ ગભરાઈ જઈએ, એવો ભયંકર છે પરંતુ એની શક્તિ કામ નથી આવતી. ભુવો આ લાગતો હતો. બાવો જેવો આવીને ઊભો રહ્યો કે જનભાઈના શરીરમાં કોઈ મેલી વિદ્યાનો પ્રવેશ તરત જ ઉપરોક્ત દિગંત જે શિબિરમાં સાંભળ્યું કરાવવા માગે છે. આખરે ભુવો હારે છે અને હતું તે મને યાદ આવી ગયું. મેં મનમાં નવકાર ભવાંભોધિ સંતારણે, યાન તુલ્ય નવકાર લે સહારો તે યાનનો, તે થાયે ભવપાર.—૩૯ ૮
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy