________________
ૐ હાર્દિક અનુમોદના
પરમપૂજ્ય ન્યાયકૂર્ચાલસરસ્વતી, સંઘ-શાસનકૌશલ્યાધાર શ્રીમદ્ વિજય જયસુંદરસૂરીશ્વરજી મહારાજાની પાવન પ્રેરણાથી સુરત સ્થિત શ્રી ઉમરા જૈન સંઘે પોતાના જ્ઞાનનીધિમાંથી આ ગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ લીધેલ છે.
તેમની આ શ્રુતભક્તિની અમે ભૂરી ભૂરી અનુમોદના કરીએ છીએ.
还
કુમારપાળ વી. શાહ
દિવ્યદર્શન ટ્રસ્ટ
Prkashkiya page no.4