________________
'खामेमि सव्वे जीवा, सव्वे जीवावि खमंतुं में ।
मित्तिमे सव्व भूएसु, वेरं मज्झं न केण ई ॥' વિશ્વના દરેક જીવોને હું ક્ષમા આપું છું. મારી વાણી, વિચાર કે આચારથી વિશ્વના કોઈ પણ જીવને હાનિ પહોંચાડી હોય તો તેમની ક્ષમા માંગું છું. વિશ્વના દરેક જીવો સાથે મારે મૈત્રી છે. મારે કોઈ સાથે વેર નથી.
'समिक्ख पंडिए तम्हा, पासजाईपहे बहु ।।
अप्पणा सच्चमेसेज्जा, मेंतिं भूएसु कप्पए ॥ અનેક પ્રકારના પંથ અને જાતિઓથી મનુષ્ય મૂંઝાઈ ગયો છે. તેની યોગ્ય સમીક્ષા કરીને સમજદાર મનુષ્ય સત્યની ખોજ કરે. વિશ્વના પ્રત્યેક પ્રાણી પ્રત્યે મૈત્રીભાવ રાખવો એ જ ધર્મ છે.
આજના યુગમાં જ્યારે ચારે તરફ જાતિવાદનું વિષ પ્રસરી રહ્યું છે અને ધર્મના નામે માણસનું વિભાજન થઈ રહ્યું છે ત્યારે ૨૬૦૦ વર્ષ પહેલાંના ભગવાન મહાવીરના આ શબ્દો કેટલા યથાર્થ અને મહત્વપૂર્ણ છે !
“સર્વે નૂ વા મUવન્ન વયંતિ ૧૦ સત્યવચન પણ સ્વીકારવા યોગ્ય હોવું જોઈએ, તે દોષરહિત હોવું જોઈએ.
“જે શુટ્વિU, ત્તિ વુિષ્યતિ જે મનુષ્ય પ્રમાદને વશ છે, વિષયમાં આસક્ત છે તે મનુષ્ય અવશ્ય બીજાને પીડા પહોંચાડશે.
માતુર પરિતાર્વેતિ પર વિષયાતુર મનુષ્ય જ બીજાને પરિતાપ - ત્રાસ આપે છે. 'लाभुत्ति न मज्जिज्जा, अलाभुत्ति न सोइज्जा ।
बहुं पि लद्धं न निहें, परिग्गहओ अप्पाणं अवसक्किज्जा ॥3 વસ્તુ મળવાથી ગર્વ ન કરવો અને ન મળવાથી શોક પણ ન કરવો. વધુ મળે તો તેનો સંગ્રહ ન કરવો અને પરિગ્રહવૃત્તિથી પોતાને દૂર રાખો.
‘મલ્થિ કહ્યું છે. પરં, નલ્થિ સત્યં પરે પરં '૧૪ હિંસા માટે અનેક સાધન છે, પરંતુ અહિંસા માટે તો એક જ છે, અર્થાત્ અહિંસા સર્વશ્રેષ્ઠ છે. (જ્ઞાનધારા - SSSSB ૨૩ SSS જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૧)