SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાપન સૂત્ર'માં દ્રવ્યાનુયોગનું મહત્ત્વ નગીનભાઈ ગોડા | રાજકોટ-સ્થિત નગીનભાઈ જૈનદર્શનના અભ્યાસુ તથા લેખક છે. છ દ્રવ્યોનું દ્રવ્ય ક્ષેત્ર આદિની દૃષ્ટિએ સ્વરૂપ ઃ (૧) ધર્માસ્તિકાય ? અજીવ એક દ્રવ્યથી લોકપ્રમાણ ક્ષેત્રથી અનાદિ-અનંતકાળથી અરૂપી ભાવથી ગતિ સહાયક ગુણથી. (ર) અધમસ્તિકાય ? અજીવ એક દ્રવ્યથી લોકપ્રમાણ ક્ષેત્રથી અનાદિ અનંતકાળથી અરૂપી ભાવથી સ્થિતિ સહાયક ગુણથી. (૩) આકાશાસ્તિકાય : અજીવ એક દ્રવ્યથી, લોકપ્રમાણ ક્ષેત્રે અનાદિ અનંતકાળ અરૂપી ભાવ - (સ્થિતિ સહાયક) અવગાહના ગુણ. (૪) કાળ : અજીવ અનંત દ્રવ્ય, અઢીદ્વીપ પ્રમાણ ક્ષેત્ર, અનાદિઅનંતકાળ અરૂપી ભાવ, ગુણથી વર્તના. (૫) પગલાસ્તિકાયઃ અજીવ અનંત દ્રવ્ય, ક્ષેત્ર લોકપ્રમાણ લોકનાદેશ ભાગમાં અનાદિ અનંત કાળ, ભાવથી રૂપી, ગુણથી ગ્રહણ ગુણ. (૬) જીવાસ્તિકાય : જીવ, અનંત દ્રવ્ય, લોકપ્રમાણ લોકનાદેશ ભાગમાં ક્ષેત્રથી અનાદિ – અનંતકાળ, અરૂપી ભાવ, ગુણથી ઉપયોગવાન. ભેદ ધર્માસ્તિકાય - ત્રણ ભેદ : સ્કંધ, દેશ, પ્રદેશ અધમસ્તિકાય - ત્રણ ભેદ : સ્કંધ, દેશ, પ્રદેશ આકાશાસ્તિકાય - ત્રણ ભેદ : સ્કંધ, દેશ, પ્રદેશ કાળના - એક ભેદ : વર્તમાન સમય પુલાસ્તિકાયના - ચાર ભેદ : સ્કંધ, દેશ, પ્રદેશ જીવાસ્તિકાયના - ત્રણ ભેદ : અંધ, દેશ, પ્રદેશ સ્કંધ - પ્રદેશોનો સમુદાય દેશ - નાના ભાગને પ્રદેશ - સ્કંધનો સૂમમાં સૂક્ષમ વિભાગ જેના ટુકડા ન થઈ શકે. પરમાણુ - સ્કંધમાંથી જ્યારે એક પ્રદેશ છૂટો પડે છે તેને જ પરમાણુ કહેવાય. I 1 1 1 I 1 1 5 જ્ઞાનધારા-૩ I AM 1 - ન સાહિત્ય જ્ઞાનસત્ર-૩ : III III
SR No.032451
Book TitleGyandhara 03
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2007
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy