________________
પ્રાકૃત ભાષાની ઉપયોગિતા. (એક મનનીય નિબંધ)
---
--
લેખક– પં, લાલચંદ્ર ભગવાનદાસ ગાંધ.
-
=
=
[જેસલમેર–ભાંડાગારીયગ્રંથસૂચી, નલવિલાસનાટક, નાટ્યદર્પણ, અપભ્રંશકાવ્યત્રયી, સ્વાદિશબ્દસમુચ્ચય, ત્રિભુવનદીપકપ્રબંધ વિગેરેના સંપાદક, જનપ્રતિમા લેખસંગ્રહ, એતિહાસિક જૈન ગુર્જર કાવ્યસંચય, ધર્મદીપિકા (વ્યાકરણ), તન્વાખ્યાન વિગેરેના સહકારી સંશોધક, સંબંધસતતિકાસવૃત્તિ, પંચમી-માહાભ્ય, ઉપકેશગચ્છચરિત્ર વિગેરેના અનુવાદક, બાલશિક્ષા, સમરસિંહ, સિદ્ધરાજ અને જેને, જિનપ્રભસૂરિ અને સુલતાન મહમ્મદ વિ. વિ. ના લેખક |
==
====
પ્રકાશિકાશ્રી જૈનધર્મ પ્રસારક સભા-ભાવનગર.
==
| વિ. સં. ૧૯૮૮ ] પ્રથમવૃત્તિ ૧૦૦૦ (ઇ. સન ૧૯૩૨