________________
આગામધરસૂરિ
૧૫૧
વિશિષ્ટ સાહિત્ય ન હતું, પૂજયશ્રીને લાગ્યું, હિંદી ભાષા ભાષીઓ માટે હિંદીથેની આવશ્યક્તા છે. અને એક નગરને ગ્ય ગ્રંથભંડારની પણ આવશ્યકતા છે. તે માટે પણ કાઈક કરવું જોઈએ. | સુયોગ્ય સમયે વ્યાખ્યાનમાં એ સંબંધી ઉપદેશ આપે. પૂજયપાદકીની વાણી અમોઘ હતી એ વાતનો અમલ થશે અને “શ્રી મણિવિજ્યજી જૈન જ્ઞાનભંડારની સ્થાપના થઈ અને હિંદી સાહિત્ય માટે પણ યોગ્ય વ્યવસ્થા થઈ. છેલ્લા ૫૦૦-૬૦૦ વર્ષના ગાળામાં બંગાળમાં જે ધર્મોન્નતિ ન થઈ તે કરતાં વધુ ધર્મોન્નતિ આ મહાત્માના પ્રતાપે થઈ
તપાગચ્છાધિપતિ આચાર્ય પ્રવર સૂરિસમ્રાટ શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજા એક મહાન શાસન પ્રભાવક આચાર્ય થયા. એમણે અકબર જેવા સમ્રાટને બંધ આપી પ્રભાવના કરાવી, એ મહાપુરૂષ બંગાલમાં પધાર્યા હોત તે અનેક શાસન પ્રભાવનાના કાર્યો કરાવી શકત પરંતુ ક્ષેત્રસ્પર્શનના અભાવે જઈ ન શક્યા અને લાભ આપી ન શક્યા તે લાભ આ સૂરિસમ્રાટ આપી શક્યા છે.
અવશ્ય થવાવાળા મૃત્યુને સપુરૂષ મરણ વખતે જરાપણુ શેક કરતા નથી તેથી તે વિભે! તેઓ-સપુરૂષે સમાધિપૂર્વક મરણને ઈચ્છે - છે–વાં છે છે.