________________
આગમધરસૂરિ
માટે મેક્ષ અપાવે એવા એક આત્માનુલક્ષી બની ધર્મ આરાધના કરો, આત્માને મોક્ષ વહેલામાં વહેલે થાય અને આપણે સૌ વહેલી પળે મોક્ષ સુખ પામીએ એ જ શુભાભિલાષા.
અંતમાં ફરી એકવાર જણાવું છું કે તમે મારા પ્રતિના રાગને ધર્મ પ્રતિ વાળી નાંખજે, તેમાં તમારા આત્માને ઉદ્ધાર વહેલે થશે. આ રાગ ધર્મ પર થશે. ત્યારે શાસન વિજ્યવંત બનશે.
આટલું કહી પરોપકારપ્રવણ મુનીશ્વરે વિહારને આરંભ કર્યો.
બીજાઓ–અન્ય દર્શનકારે ભક્તગત-ભક્ત સંબંધી ભાર–ચિંતા એઓ પોતે ધારણ કરે છે. અને તેથી તેઓ ભક્તોને કહે છે કે-અમે તમને ભવથી સંસારથી તારનારા છીએ. ભક્તની ચિંતા કરનાર સંસારતારક બની શકે નહિં.