________________
(૧૯૯૯ની પહેલી જાન્યુઆરીએ મુંબઈના પાટકર હૉલમાં યોજાયેલા સમારોહમાં શ્રેષ્ઠ આધ્યાત્મિક સાહિત્યસર્જન માટે એવૉર્ડ મેળવતા કુમારપાળ દેસાઈ
મુંબઈના બિરલા માતુશ્રી સભાગૃહમાં ‘તીર્થકર મહાવીર’ પુસ્તકનું વિમોચન કરી રહેલા શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ, ભાઈશ્રી નલિનભાઈ કોઠારી અને શ્રદ્ધેય પૂ. આત્માનંદજી