SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ 408 યુમિલ કુમાર સુનંદે કહ્યું—“મારા હૃદયમાં દડ્યા આવવાથી મેં એમને જળમાં છોડી દીધાં. હે તાત! જેમ કે તે મને ને તમારા મિત્રને પિતા પોતાના પ્રાણ હાલા છે, તેમ જ તુએ જીવવાને ચાહે છે, એ શું તમે જાણતા નથી? જેને માટે પાપ કરવમાં આવે છે એવું કુટુંબ અને આ વિનશ્વર શરીર તો પાપ કરી-કરાવીને દૂર થાય છે, પરંતુ જીવવધનું એ ભયંકર પ્રાયતિ પરભવમાં પણ આત્માને જ ભેગવવું–સહન કરવું પડે છે.” ઓ આવાં અમૃતની જેવાં શીતળ વચન સાંભળ્યા છતાં જવર આવી હોય એની માફક અધિક તાપથી તપેલે એનો પિતા બે –રે દુર! એ આપણા જૈન છીએ કે આવી દયાનું તું વર્ણન કરે છે ? આપના પિતા પિતામહ આદિ વડીલ જનેનો પરંપરાએ રાતો આ માર્ગ લેપવાને તું નિશ્ચય અમારે ત્યાં કુપુત્રરૂપે ઉત્પન્ન થયે ! જેમ, - ડલાના વૃક્ષને કિંપાકનું ફળ લાગે, તેમ અમારા કુળમાં - ગાર ઉત્પન્ન થયે છું ! ઘણું કાળે આવેલમત્રોનું તે પિતાના પ્રાણવડે પણ પોષણ કરીએ તે પછી પીવડે કરીને પોષવામાં તને શું શંકા થાય છે?” એ પ્રમીનલ જીય પિતાએ લાકડી વડે મારી દયાવાન એ બાળકને ઘ 8 કાઢી મૂકે. લકોએ એને ઘણે સમજાવ્યું પણ - ડગ નહી કરતાં એને એથી પણ વધારે શિક્ષા કરવાને બિાર કર્યો. “જગતમાં પ્રથ: એવું જોવાય છે કે અતિ રેષવાજુ સર્ષોની સરખા ભંયકર હોય છે. આવી રીતે દહન કર્યા છતાં પણ સુનંદ હ યમાં મલિનતાને ન પામ્યો. પિતા પૂર્વકર્મને પશ્ચાત્તાપ કરતો તે જેમ તેમ આજીવિકા ચલવા લાગ્યા. સ્વભાવથકીજ દયાવાળા અને સરલ પ્રકૃતિવાળે છે.થી એણે મધ્યમભાવે મનુષ્યનું માર્યુષ્ય બાંધ્યું. એક દિવસોથી ધમધમતા એના પિતાએ દંડના હારે કરીને એને મારી પે. કેઈ વિષમેરિ ભલ્લલોકોની પલ્લી હતી. ત્યાં અમાણવા નામે રાજા હતો સ્વામીના જેવા ગુણવા || હતી, સુનં. દને જીવ અથી મરણ : લમાં ઉપન્ન થયા. હત "
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy