SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) પંચમંગલ મહાશ્રુતસ્કંધ(નવાર) સૂનનું પ્રથમ ઉપધાન ૧૮ દિવસનું (૨) પ્રતિક્રમણ શ્રુતસ્કંધ (ઈરિયાવહી, તસ ઉત્તરિ) સૂત્રનું બીજુ ઉપધાન ૧૮ દિવસનું (૩) શસ્તવાધ્યયન (નમુત્થણ) સૂનનું ત્રીજુ ઉપધાન ૩૫ દિવસનું. (૪) ચૈત્યસ્તવાધ્યયન (અરિહંત ચેઈયાણ-અન્નત્થ) સૂઝનું ચોથું ઉપધાન ૪ દિવસનું. (૫) નામસ્તવાધ્યયન (લોગસ્સ) સૂત્રનું પાંચમુ ઉપધાન ૨૮ દિવસનું. (૬) શ્રુતસ્તવ-સિદ્ધસ્તવ (પુખરવરદીવ, સિદ્ધાણં બુદ્ધાણં, વૈયાવચ્ચગરાણું) સૂત્રનું ૭ દિવસનુ. કુલ ૧૧૦ દિવસ થાય. તે તે ઉપધાનના તપ-જપ નિયત ક્રાયેલા છે. ઉપધાનમાં ઉપવાસ ૧. ૧૨ II (ક્લ ૧૧૦ દિવસમાં ૧૨ || ૬૭ ઉપવાસ ક્રવાના હોય) ૩. ૧૯ II ૨ || ૫. ૧૫ || જે જ છે પૂર્વાલિન ઉપધાન અને આજે થતા ઉપધાનમાં ઘણુ તારતમ્ય જોવા મળે. પૂર્વે થતા ઉપધાનનોમાં આજે જે રીતે ચાચક નિવિઓ થાય છે એવી નિવિઓ ન હતી.
SR No.032351
Book TitleUpdhan Tap Ek Soneri Tak
Original Sutra AuthorN/A
Author108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher108 Parshwanath Bhaktivihar Jain Trust
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy