________________
(જાણવા જેવુ - અવનવું) હું ગમે તે કારણે દિવસ પડે તો પૌષધ ઉપધાન બાદ ફરી ક્રી
આપવા પડે, ઉપધાનનથી સાથે જ આલોચનાના પૌષધ ક્રો તો આયંબિલથી થાય, ઉપધાનમાંથી નિળીને ક્રાય તો ઉપવાસ પૂર્વક જ આઠ પ્રહરનો પૌષધ કરવો પડે. ડું પ્રથમ પ્રહર વીતી ગયા બાદ પૌષધ લઈ શકાય નહી. છે બંને ટાઈમ ક્રિયા ક્રતા પૂર્વે ચારે દિશામાં ૧૦૦/૧૦૦ ડગલા વસતિ જેવી, (હાડકાં પંચેન્દ્રિયનું-ફ્લેવર-ઈંડા-પરૂ-લોહી-વિ.
નથી ને? તેની ચકાસણી ક્રી લેવી). હું સંધ્યા સમયે માત્રુ પરઠવવવાની જગ્યાનું નિરીક્ષણ બારીકાઈથી દરેકે ક્રવું. (ત્યાં કીડીના નગરા, જીવાતો, જીવ-જંતુ, વિ. નથી
ને, એ જોઈ લેવું.) હું જે દિવસે ઉપધાનમાંથી નિકળવાનું થાય તે દિવસે એકાસણું
અને રાત્રી પૌષધ ફરજીયાત ક્રવાનો છે. % માળ પહેરાવનારે પણ ઓછામાં ઓછું એકાસણું કરવાનું
હોય છે. છું કારણ આવી પડે કે સંયોગો અનુકુળ ના હોય તો પ્રથમ અઢારીયુ પૂર્ણ ક્રીને નીકળી શકાય. બાકીના ઉપધાન ૧૨ વર્ષમાં પૂર્ણ કરવા પડે. ૧૨ વર્ષ વીતી જાય તો કરેલ અઢારીયુ લેખે ના ગણાય. ઉપવાસ, આંબિલ કે નિવિ પરિમુઢ જ કરવાના હોય છે. ઉપવાસ અને આયંબિલનુ પરિમુઢ તપમાં ગણાતું નથી.
સ સસસસસ i BY FY EN BY .
RA FA FRA FRA A FA RA FA RA RR BY = = =