________________
સમજી લો, આવી ભૂલો થશે બે દિવસ પડશે, એટલે ઉપધાન બાદ ચોટલા પોષધોપવાસ પ્રાયશ્ચિત રૂપે કરી કરી આપવા પડશો.
• ઉલ્ટી થશે. ઉલ્ટીમાં દાણા નિળશે તો. • એઠું મુકશો તો. પચ્ચખ્ખાણ પારવાનુ ભુલાશે તો વાપર્યા પછીનું ચૈત્યવંદન ક્રવાનું રહી જશે તો...
પરમાત્માના દર્શન ક્રવાના રહી જશે તો... • દિવસે પોરસી અને રાત્રે સંથારા પોરસી ભણાવવાનું
રહી જશે તો.. • મુહપતિ ખોવાઈ જશે તો.. • સવારે ક્રિયા પૂર્વે અને સાંજે ક્રિયા બાદ સ્પંડિત જવાનું
થશે તો. • બહેનોને અંતરાયના કારણે, • મુઠસી પચ્ચક્માણ પારવાનુ ભુલશો તો
સચિત વસ્તુ - કાચી વિગઈ કે લીલોતરી ખાવામાં આવી જાય
તો... • દેવવંદન ક્રવાના રહી જાય તો.
સાથે રાખેલ કોઈપણ ઉપક્રણ, નવકારવાળી ખોવાય તો.... • સવાર - સાંજની ક્રિયા ક્રવાની રહી જાય તો...
Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed E
૧૦Ba Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed Ed