________________
૨૧૪ | સાહિત્ય અને પત્રકારત્વ ૪૪૮. પટેલ, રણછોડભાઈ પી.
છાપું. પુસ્તકાલય ૧૩ () મે ૧૯૩૮, પૃ. ૨૭૨-૨૭૪ ૪૪૯. પરીખ, નિરંજન
સાહિત્યેતર વિષયો. પરબ ૨૧ (ક) જૂન ૧૯૮૦. પૃ. ૪૧૧-૪૧૫ ૪૫૦. પંડિત, ચંદ્રમણિશંકર જેઠાલાલ
યુરોપના ગ્રંથકારો અને વર્તમાનપત્રો. નવચેતન ૧૫ (૩) જૂન ૧૯૩૯.
પૃ. ૨૫૪-૨પપ ૪૫૧. પંડ્યા, જયન્ત
પત્રકારત્વમાં વિચારપત્રો. નિરીક્ષક ૨ (૨૫) જાન્યુ. ૧૯૮૮, પૃ. ૩-૬ ૪૫૨. વર્તમાનપત્રો અને પત્રકારત્વ. નિરીક્ષક ૧૪ (૩૭) મે ૧૯૮૧.
પૃ. ૧-૨ ૪૫૩. પંડ્યા, વિષ્ણુ
નાનાં અખબારો : મર્યાદાઓ અને અપેક્ષાઓ. નિરીક્ષક ૨ (૨) ઓગસ્ટ
૧૯૬૯, પૃ. ૧૬-૧૭ ૪૫૪. પાઠક, દેવવ્રત
અખબારી સ્વાતંત્ર્ય. બુદ્ધિપ્રકાશ ૧૦૯ (૩) માર્ચ ૧૯૬૨. પૃ. ૫૦ ૪૫૫. પાઠક, પ્રભાશંકર જયશંકર
માસિકો અને વર્તમાનપત્રોની પરિષદ. સાહિત્ય ૫ (૭) જુલાઈ ૧૯૧૭. પૃ. ૪૭૦
- સાપ્તાહિક ૫ (2) ઓગસ્ટ ૧૯૧૭. પૃ. ૫૨૨-૫૨૭ ૪૫૬. પિનાકિન, ઉપ.
ટેલિપ્રિન્ટર. નવચેતન ૩૯ (૩) ડિસે. ૧૯૫૭.
પૃ. ૩૩૯-૩૪૦ ૪૫૭. પીયૂષ, ઉપ.
વિદેશમાં દૈનિકપત્રો કેમ તૈયાર થાય છે ? નવચેતન ૧૧ (૨)નવે. ૧૯૩૨.
પૃ. ૨૦૫-૨૧૫ ૪૫૮. પેટલીકર, ઈશ્વર
આજનાં છાપાંથી તો ભગવાન તોબા. મિલાપ અંક ૧૧૦ ફેબ્રુ. ૧૯૫૯.
પૃ. ૪૨-૪૪ ૪પ૯. તોફાનોમાં છાપાંએ લૂંટ કરી છે ! નિરીક્ષક ર (૧૩) નવે. ૧૯૯૯.
પૃ. ૧૭-૧૮