________________
લેખસૂચિ | ૧૭૫ ૩૮. દેસાઈ, હેમન્ત
સાહિત્ય અને પત્રકારિત્વનો સંયોગ.બુદ્ધિપ્રકાશ ૧૩૧ (૮) ઑગસ્ટ ૧૯૮૪.
પૃ. ૩૨૬-૩૨૭ ૩૯. ધ્રુવ, આનંદશંકર
બીજી પત્રકાર પરિષદને સ્વાગત. વસંત ૨૯ (૧૦) કાર્તિક સં. ૧૯૮૪.
પૃ. ૩૭૦-૩૭પ ૪૦. નહેરુ, જવાહરલાલ
કોઈક છાને ખૂણેય. મિલાપ અંક ૩૪, ઑક્ટો. ૧૯૫૨.
પૂંઠા પાન ર અને પૃ. ૪૧- ૨ ૪૧. નાગ, ક્ષિતીન્દ્રકુમાર
જાહેરખબરોનો ખરચ. પુસ્તકાલય ૨૯ (૯) માર્ચ ૧૯૫૫.
પૃ. ૩૫૮-૩૫૯ ૪૨. નાણાવટી, શશીકાન્ત
વ્યવસાયી પત્રકારોની સમસ્યા. પરબ ૨૧ (૯) જૂન ૧૯૮૦.
પૃ. ૪૩ર-૪૩૬ ૪૩. પટેલ, ચીમનભાઈ
પત્રકાર : એક વિધાયક પરિબળ. પરબ ૨૧ () જૂન ૧૯૮૦.
પૃ. ૩૭૬-૩૮૪ ૪૪. પટેલ, જયવદન
ગુજરાતી પત્રકારત્વ અને વૃત્તાંતનિવેદન. પરબ ૨૧ (૬) જૂન ૧૯૮૦.
પૃ. ૩૩૭-૩૪૧. ૪૫. પટેલ, રણજિત એમ.
પત્રકારત્વ. અર્વાચીન ગુજરાતી સાહિત્યસ્વરૂપોનો વિકાસ
(અમદાવાદ : ગૂર્જર). પૃ. ૨૧૨-૨૧૫ ૪૬. પટેલ, વલ્લભભાઈ
જોઈએ છે, સ્વચ્છ પત્રો. પુસ્તકાલય ૧૩ (૧૧) નવે. ૧૯૩૮.
પૃ. ૬૭૪ ૪૭. પરાશર
હું કેવો પત્રકાર છું ? નવચેતન ૬૨ (૩) જૂન ૧૯૮૩. પૃ. ૩૭-૩૮ ૪૮. પંચોલી, ઈશ્વર
પ્રબળ શક્તિની રચનાત્મકતા. પરબ ૨૧ (૯) જૂન ૧૯૮૦.
પૃ. ૩૮પ-૩૮૯ ૪૯. પંડ્યા, જયન્ત
પત્રકારત્વ : સમાજપરિવર્તનનું માધ્યમ.નિરીક્ષક ૧૮ (૨૭) ફેબ્રુ. ૧૯૮૫. પૃ. ૬-૧૧